અવસાન નોંધ
ગોન્ડલ. કિશોર કુમાર ગીરધરભાઇ જોષી. (ઉ.વ.૫૩). તે સ્વ.ગીરધરભાઇ. ડી. જોષી ના પુત્ર. ધવલ-અભય ના પિતાશ્રી ચેતન જોષી ના મોટા ભાઈ અને સ્વ. દીલીપભાઈ. જે. પંડિત(કેશોદ)ના જમાઈ નુ અવશાન થયેલ છે.પ્રવૅતમાન કપરા...
રાજકોટના ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના બ્યુરો ચીફ સુનિલ રાણપરા ના બનેવી નું અવસાન
રાજકોટ: રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ ના બ્યુરો ચિફ સુનિલ રાણપરા ના બનેવી નું દુઃખદ અવસાન થતાં 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે
પ્રાપ્ત માહિતી મુજબ...
મોરબી : મૂળ વાંકડા તા.મોરબી નિવાસી જીવતીબેન ચકુભાઇ ઘોડાસરાનું અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ
મોરબી : મૂળ વાંકડા તા.મોરબી નિવાસી જીવતીબેન ચકુભાઇ ઘોડાસરાનું અવસાન થતા અમો હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ
(1)- ચાડમિયા ભરતભાઈ (જમાઈ)
(2)-વિજયાબેન ભરતભાઈ ચાડમિયા (દીકરી)
જયદેવસિંહ જાડેજા ના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન
મોરબી: મોરબી ના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક ના રહેવાસી અને પ્રમુખ જયદેવસિંહ જાડેજાના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે.
જેમની અંતિમ વિધિ આજે સાંજે 4...
સ્વર્ગવાસી રમણીકભાઇ મેપાભાઇ બાબરીયાની ઉત્તરક્રિયા આગામી તા. 22 ના રોજ રાખેલ છે
મોરબી: ગત તા. 14/2/2021 ના રોજ શ્રીજી ચારણ પામેલ રમણીકભાઇ મેપાભાઇ બાબરીયાની ઉત્તરક્રિયા વિધિ આગામી તા. 22 ના રોજ રાખેલ છે જે અંગે સર્વે સાગા વ્હાલાઓ તેમજ સ્નેહીજનો એ જાણ માં...