Tuesday, March 21, 2023
Uam No. GJ32E0006963

અવસાન નોંધ

ગોન્ડલ. કિશોર કુમાર ગીરધરભાઇ જોષી. (ઉ.વ.૫૩). તે સ્વ.ગીરધરભાઇ. ડી. જોષી ના પુત્ર. ધવલ-અભય ના પિતાશ્રી ચેતન જોષી ના મોટા ભાઈ અને સ્વ. દીલીપભાઈ. જે. પંડિત(કેશોદ)ના જમાઈ નુ અવશાન થયેલ છે.પ્રવૅતમાન કપરા...

રાજકોટના ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના બ્યુરો ચીફ સુનિલ રાણપરા ના બનેવી નું અવસાન

રાજકોટ: રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ ના બ્યુરો ચિફ સુનિલ રાણપરા ના બનેવી નું દુઃખદ અવસાન થતાં 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે પ્રાપ્ત માહિતી મુજબ...

મોરબી : મૂળ વાંકડા તા.મોરબી નિવાસી જીવતીબેન ચકુભાઇ ઘોડાસરાનું અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી : મૂળ વાંકડા તા.મોરબી નિવાસી જીવતીબેન ચકુભાઇ ઘોડાસરાનું અવસાન થતા અમો હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ (1)- ચાડમિયા ભરતભાઈ (જમાઈ) (2)-વિજયાબેન ભરતભાઈ ચાડમિયા (દીકરી)

જયદેવસિંહ જાડેજા ના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન

મોરબી: મોરબી ના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક ના રહેવાસી અને પ્રમુખ જયદેવસિંહ જાડેજાના માતૃશ્રી સ્વ. બાલાબા ઘનશ્યામસિંહ જાડેજાનું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમની અંતિમ વિધિ આજે સાંજે 4...

સ્વર્ગવાસી રમણીકભાઇ મેપાભાઇ બાબરીયાની ઉત્તરક્રિયા આગામી તા. 22 ના રોજ રાખેલ છે

મોરબી: ગત તા. 14/2/2021 ના રોજ શ્રીજી ચારણ પામેલ રમણીકભાઇ મેપાભાઇ બાબરીયાની ઉત્તરક્રિયા વિધિ આગામી તા. 22 ના રોજ રાખેલ છે જે અંગે સર્વે સાગા વ્હાલાઓ તેમજ સ્નેહીજનો એ જાણ માં...
7,000FansLike
1,111FollowersFollow
135FollowersFollow
1,500SubscribersSubscribe

મોરબીમાં આગામી 22 તારીખના રોજ તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે

મોરબી: મોરબીમાં આગામી 22 તારીખના રોજ શક્ત શનાળા મુકામે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે પ્રાપ્તવિગતો અને માહિતી અનુસાર મોરબીના શક્ત શનાળા મુકામે આવેલ નવા પ્લોટ...

મોરબીના સેવાભાવી દિપભાઈ મેરજાના ધર્મપત્ની હિતાક્ષીનો આજે જન્મદિવસ

મોરબીના નારણકા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158માં રહેતા પરેશભાઈ મેરજા તથા તેમનો પરિવાર હંમેશા સેવાકાર્ય સાથે જોડાયેલ છે ત્યારે...

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સુષ્મા સ્વરાજ એવોર્ડ એનાયત કરાયો

'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝના મહિલા પત્રકાર અને સબ એડિટર ક્રિષ્ના બુધ્ધભટ્ટીને પણ આ એવોર્ડ આપીને સન્માનિત કરાયા મોરબી: મોરબીમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે...

મોરબી: આગામી રવિવારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા આયુષ્માન કાર્ડ અર્પણ કરાશે

મોરબી: 66 ટંકારા-પડધરી વિધાનસભાના ધારાસભ્યશ્રી દ્વારા શરૂ કરાયેલ "જન સુવિધા કેન્દ્ર" મારફતે આયુષ્યમાન કાર્ડ બનાવેલ છે. જે આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને માનનીય ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ...

આગામી ૨ અને ૩ માર્ચ ના રોજ મોરબીની બહેનો માટે આવી રહ્યું છે,...

આ એક્ઝીબીશનમાં ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓના સ્ટોલ  મોરબી: ઉમા હોલ રવાપર ગામ ના ઝાપા...