Monday, September 22, 2025
Uam No. GJ32E0006963

રૂ.376 કરોડના ખર્ચે મોરબી સિરામિક ઉદ્યોગના આંતરિક રોડ રસ્તા બનશે

ગુજરાત રાજ્ય સરકારે ત્રણ ફેઝમાં કામને મંજૂરી આપી : પ્રથમ ચરણમાં 376 કરોડના ખર્ચે 31 રસ્તાના કામ કરાશે : કાંતિલાલ અમૃતિયા  મોરબી : હાલ મોરબી સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી આંતરિક રોડ...

મોરબી: ટમેટા એ ભાવમાં 200 ની સપાટી વટાવી !!

મોરબી : હાલના સમયે 30થી 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાતા ટમેટાના ભાવમાં છેલ્લા એકથી દોઢ મહિનાથી સતત ભાવ વધારો થઇ રહ્યો છે, મોરબી, રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં 100...

મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં ઠેર ઠેર ખાડા !!

મોરબી : હાલ ચોમાસામાં વરસાદ પડવાથી દરેક રસ્તાઓનું ધોવાણ થતાં તંત્રની કામગીરીની પોલ ખુલ્લી જાય છે. આવું જ કંઈક મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં પ્રવેશવાના રસ્તા પર થયું છે આમ...

મોરબીમાં રાજપૂત સમાજના ૯૧ જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન

મોરબીમાં તાજેતરમાં રાજપૂત સમાજ દ્વારા રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના ૯૧ તેજસ્વી તારલાઓનું રાજ્યસભા સાંસદ, પૂર્વ મંત્રી, પૂર્વ ગૃહ મંત્રી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં બહુમાન કરવામાં આવ્યું હતું...

રાજકોટની સોનીબજારમાંથી અલકાયદાના ત્રણ આતંકવાદી ઝડપાયા

રાજકોટ  : ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની રાજકોટની સોનીબજારમાંથી ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ત્રણેય આતંકી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...