વાંકાનેરના જડેશ્વર મંદિરે ગુરુ પૂર્ણિમા ઉત્સવ મોકૂફ રાખવામાં આવ્યો

0
61
/

વાંકાનેર : વાંકાનેરમાં રતન ટેકરી પાસે આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં આગામી તા. 5 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે યોજાનાર ગુરુ પૂર્ણિમા ઉત્સવ કોવીડ-19 મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવેલ છે. જેની ભાવિકોએ નોંધ લેવા મંદિરના મહંત વતી ટ્રસ્ટએ યાદીમાં જણાવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/