વિનય ઈનટરનેશનલ સ્કૂલમાં પુસ્તકોનો ભવ્ય મેળો

0
265
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ચાર દિવસીય પુસ્તક મેળાનો નાગરિકોને લાભ લેવા અપીલ

વિશ્વભરમાં ૨૩એપ્રિલ ના રોજ વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણી થાય છે. જેમના ભાગરૂપે વિનય ઈનટરનેશનલ સ્કૂલમાં ચાર દિવસીય તા. ૧૯ થી ૨૨ એપ્રિલના ભવ્ય બૂક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ૧,૦૦,૦૦૦ થી વધારે બૂક રાખવામાં આવી છે. પુસ્તક મેળામાં બાળકોથી લઇને વડીલો માટેની અલગ અલગ કેટેગરી અને ગુજરાતી અને એંગ્રેજી ભાષાની બૂક ઉપલબ્ધ છે બાળકોને ટુક સમયમાં વેકેશન પડે છે તો વેકેશનના સદુપયોગ માટે વિનય પરિવાર બધાને ”બૂક ફેર” નો લાભ લેવા માટે આમંત્રિત કરે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/