Tuesday, March 21, 2023
Uam No. GJ32E0006963

વલસાડના ડુંગરી અને બીલીમોરા વચ્ચે રનિંગ ટ્રેનમાં ટિકિટ વગરના બે યાત્રિકોએ હુમલો કરી લૂંટ...

તાજેતરમાં વલસાડ ના ડુંગરી અને બીલીમોરા રેલવે સ્ટેશન વચ્ચે ભિલાડ વડોદરા મેમુ ટ્રેનના ફસ્ટ કલાસ કોચમાં યાત્રા કરતા 2 યાત્રીઓ પાસે ટીકીટ ચેકરે ટીકીટ માંગતા ટીકીટ ચેકર ઉપર વિધાઉટ ટીકીટ યાત્રા...

વલસાડ : વાપી રેલવે ટ્રેક પાસેથી 7 વર્ષ પહેલા ત્યાજેલા બાળકને રાજકોટના નવા માતા...

તાજેતરમાં વલસાડ જિલ્લાના વાપી રેલવે ટ્રેક પાસેથી આજથી 7 વર્ષ અગાઉ એક માતા પિતાએ ત્યજીદીધેલી હાલતમાં બાળક રેલવે પોલીસ ને મળી આવ્યું હતું. જે બાદ વાપી GRPની ટીમે આજુબાજુના વિસ્તારમાં બાળકના માતા...

વલસાડમાં ચોમાસામાં ફાયબર ઓપ્ટિકલ લાઇન વિવાદમાં સપડાઈ !!

હાલ વલસાડ શહેરમાં જિયો કંપનીએ 2020માં વિવિધ માર્ગો ઉપર કેબલ ડકની કામગીરી માટે પરવાનગી માગી હતી.જેને લઇ પાલિકાએ રસ્તાના મેઝરમેન્ટ, લંબાઇ, પહોળાઇના ખાડા ખોદાણ માટે લાગૂ થતાં ચાર્જ સાથે પરવાનગી પત્ર...

વલસાડ : કપાતર પુત્રનો હચમચાવી દેનાર કિસ્સો

વલસાડ : ગત 29મી ઓગસ્ટ, સમય રાત્રિના સાડા દશ વાગ્યે સમાજ કલ્યાણ વિભાગની હેલ્પલાઇન નંબર ઉપર એક ફોન આવે છે. ફોન કરનાર ઇસમ જણાવે છેકે, નાની દમણના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક...

અમદાવાદથી રણુજાધામ ખાતે રામદેવપીરના સમાધિ સ્થળે ચાદર વિધિ યોજાઈ

તારીખ 21/03/2022 ને સોમવાર ના રોજ અમદાવાદથી રણુજાધામ રામદેવરા રાજસ્થાન જ્યાં ભગવાન રામદેવપીર નું જન્મ સ્થળ અને સમાધિ સ્થળ પર નવરંગ નેજા અને ચાદર અર્પણ વિધી કાર્યક્રમ શ્રીમાન લાલજીભાઈ કાનજીભાઈ...
7,000FansLike
1,111FollowersFollow
135FollowersFollow
1,500SubscribersSubscribe

મોરબીમાં આગામી 22 તારીખના રોજ તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે

મોરબી: મોરબીમાં આગામી 22 તારીખના રોજ શક્ત શનાળા મુકામે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે પ્રાપ્તવિગતો અને માહિતી અનુસાર મોરબીના શક્ત શનાળા મુકામે આવેલ નવા પ્લોટ...

મોરબીના સેવાભાવી દિપભાઈ મેરજાના ધર્મપત્ની હિતાક્ષીનો આજે જન્મદિવસ

મોરબીના નારણકા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158માં રહેતા પરેશભાઈ મેરજા તથા તેમનો પરિવાર હંમેશા સેવાકાર્ય સાથે જોડાયેલ છે ત્યારે...

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સુષ્મા સ્વરાજ એવોર્ડ એનાયત કરાયો

'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝના મહિલા પત્રકાર અને સબ એડિટર ક્રિષ્ના બુધ્ધભટ્ટીને પણ આ એવોર્ડ આપીને સન્માનિત કરાયા મોરબી: મોરબીમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે...

મોરબી: આગામી રવિવારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા આયુષ્માન કાર્ડ અર્પણ કરાશે

મોરબી: 66 ટંકારા-પડધરી વિધાનસભાના ધારાસભ્યશ્રી દ્વારા શરૂ કરાયેલ "જન સુવિધા કેન્દ્ર" મારફતે આયુષ્યમાન કાર્ડ બનાવેલ છે. જે આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને માનનીય ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ...

આગામી ૨ અને ૩ માર્ચ ના રોજ મોરબીની બહેનો માટે આવી રહ્યું છે,...

આ એક્ઝીબીશનમાં ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓના સ્ટોલ  મોરબી: ઉમા હોલ રવાપર ગામ ના ઝાપા...