Tuesday, April 16, 2024
Uam No. GJ32E0006963

વાંકાનેર : કેરાળા ગામના વૃદ્ધની હત્યા પ્રકરણમાં આરોપી ત્રણ દિવસના રિમાન્ડ ઉપર લેવાયો

વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ શખ્સ સહિતના ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક...

વાંકાનેરના રાતદેવડી ગામે ત્રણ દિવસથી લાપતા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : તાજેતરમા વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે ત્રણ દિવસ પહેલા ઘેરથી કહ્યા વગર ચાલ્યા ગયેલા યુવાનનો આજે 70 ફૂટ ઊંડા કુવામાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ...

વાંકાનેર પાલિકાના પૂર્વ સભ્યને જાનથી મારી નાખવા ધમકી

વાંકાનેર :તાજેતરમા વાંકાનેરમા રીક્ષા ચાલકને પોલીસે માર મારી ઝઘડો કરતા ઝઘડામાં વચ્ચે પડેલા વાંકાનેર નગર પાલિકાના પૂર્વ સભ્યને પોલીસના સગાએ ફોનમાં તેમજ રૂબરૂ આવી તમે કેમ બધા ઉપર હાલી જાવ છો...

ડેમુ ટ્રેનનું એન્જીન ફેલ થતા અનેક મુસાફરો રઝડયા

મોરબી : હાલ વાંકાનેર – મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનનું એન્જીન ફેઈલ થતા આજે વહેલી સવારમાં અનેક મુસાફરોનો દિવસ બગડ્યો હતો અને રિટર્ન ફેરામાં વાંકાનેર જવા માંગતા અનેક મુસાફરો રઝળી...

વાંકાનેર: નગર પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા રેલી યોજી હડતાળ

મોરબી : હાલ વાંકાનેર નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓએ પડતર પ્રશ્ને રેલી યોજી ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું. તેમજ કાયમી કરવા અને લઘુતમ વેતન આપવાની માંગ સાથે નગરપાલિકાના સફાઈ કર્મીઓ આજથી...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા...

કરણીસેના દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી બહેનોને ફ્રૂટ પેકેટનું વિતરણ કરાયુ

મોરબી: તાજેતરમા કરણીસેના જિલ્લા ટીમ દ્વારા આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કરણીસેના ટીમના હોદેદારો દ્વારા સિવિલ હોસ્પીટલમાં ગર્ભવતી બહેનોને...