Monday, November 13, 2023
Uam No. GJ32E0006963

વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર પતિનું ખૂન કરનાર આરોપી પત્ની જેલભેગી !!

વાંકાનેર:  તાજેતરમા વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર ફેક્ટરીની લેબર કોલોનીમાં પતિ અન્ય સ્ત્રી સાથે મોબાઈલમાં વાત કરતો હોવાની શંકા રાખી પત્નીએ ઝઘડો કર્યો હતો અને કુહાડીના ઘા ઝીંકી દઈને પતિની...

વાંકાનેર પાસે 10 ગૌમાતાનો જીવ બચાવતા હિન્દૂ સંગઠનો

મોરબી : તાજેતરમા મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષક તથા જીવદયા પ્રેમી દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ...

વાંકાનેરમાં દારૂની અધધધ ૨૬ હજાર બોટલ ઉપર રોડરોલર ફરી ગયું!

તાલુકા અને સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ મહિનામાં પકડાયેલ રૂ. ૬૯ લાખના દારૂનો નાશ વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકા પોલીસ મથક તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વિદેશી દારૂ કી.રૂ.૬૯,૬૮,૬૭૫...

વાંકાનેરમાં ઇશ્કબાજે મહિલાને એસિડ છાટવાની ધમકી આપી !!

વાંકાનેરમાં ઓનલાઈન ચણીયા ચોલી ટ્રેડિંગ કરતા મહિલાને ઇશ્કબાજે ધમકી આપી : પતિ અને નણંદના મોબાઈલ ઉપર પણ ગાલી ગલોચ વાંકાનેર : વાંકાનેરમાં ઓનલાઈન ચણીયા ચોલી, ડ્રેસ મટિરિયલનો વ્યાપાર કરતા પરિણીતાને ચણીયા...

વાંકાનેર: વ્હોરાવાડમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર : હાલ વાંકાનેરના વ્હોરાવાડમાં રહેતા અજીજભાઇ જૈનુદિનભાઇ લક્ષ્મીધર ઉ.24 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ...
30,000FansLike
1,111FollowersFollow
600FollowersFollow
1,500SubscribersSubscribe

મોરબી: શ્રી જયસુખલાલ મોહનનલાલ પોપટ આજ રોજ શ્રીજી ચરણ પામેલ છે

મોરબી: આજરોજ શ્રી જયસુખલાલ મોહનનલાલ પોપટ આજ રોજ શ્રીજી ચરણ પામેલ છે તેમજ તેમની સ્મશાનયાત્રા આજે સાંજે 7:00 કલાકે રાખેલ મોરબીના જેલ રોડ પર ભવાની...

મોરબી તાલુકા અને ગામડાઓના લોકો સાથે થતા આરગોયના ચેડા રોકવા શ્રી રાજપુત કરણી સેના...

મોરબી બાયપાસ નજીક આવેલ સંપ છે ત્યાંથી મોરબી તાલુકાના આજુબાજુના ચાલીસ ગામડા ઓને પાણી પૂરું પાડવામાં આવે છે આ પાણી શુદ્ધ પાણી કરી ને...

મોરબી: સરકારી હોસ્પિટલમાં ફેક્ટર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા માંગ

મોરબી: મોરબીની સરકારી સિવિલ હોસ્પિટલમાં ફેક્ટર ઇન્જેક્શન ફરીથી ઉપલબ્ધ કરાવવા મોરબી ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે પ્રાપ્ત વિગતો...

મોરબી પરશુરામ યુવા ગૃપ આયોજીત રાસોત્સવમાં નિશુલ્ક રજીસ્ટ્રેશન

મોરબીમાં આવતીકાલે એટલે કે શરદ પૂનમે બ્રહ્મસમાજ દ્વારા આયોજિત રાસોત્સવમાં બ્રહ્મસમાજ માટે વિનામૂલ્યે રજી્ટ્રેશન રાખેલ હોવાનું બ્રહ્મ સમાજના યુવક મંડળના પ્રમુખ અતુલભાઈ જોશી...

મોરબી : પાટીદાર નવરાત્રી મહોત્સવનો નફો ૧૬ શહીદ પરિવારો અને ગૌશાળાને અર્પણ કરાયો

અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાંથી થનાર તમામ નફો શહીદ પરિવાર...