Saturday, January 20, 2024
Uam No. GJ32E0006963

સોમવાર : મોરબી જિલ્લામાં આજે કોરોનાના કુલ નવા 11 કેસ, 2 દર્દીના મૃત્યુ: જિલ્લામાં...

મોરબીમાં 7, હળવદમાં 3 અને વાંકાનેરમાં એક કેસ નોંધાયા : કુલ કેસ થયા 257 : ગઈકાલે રાત્રીના પોઝિટિવ આવેલ હળવદના બે દર્દીનો મોરબી જિલ્લાની સરકારી યાદીમાં સમાવેશ ન કરાયો મોરબી : મોરબી...

મોરબીના ઉમિયા સર્કલથી સ્કાયમોલ સુધી સીસીરોડ બનાવવાનું કામ શરૂ થયું

 લોકોને હવે ફરી- ફરીને જવું નહિ પડે મોરબી : મોરબીના ઉમિયા સર્કલથી સ્કાયમોલ એટલે ચિત્રા હનુમાનજી મંદિર સુધીનો 329 મીટરના લાંબા રોડને બન્ને બાજુએ સીસીરોડથી મઢવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.આ રોડનું...

મોરબી ન્યુમિસમેટીક ક્લબના બે સભ્યોને ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ’માં સ્થાન મળ્યું

મોરબી : મોરબીના રહેવાસી અને વકીલાતનો વ્યવસાય કરતા મિતેષ દિલીપકુમાર દવેને તેમના પાસે રહેલ સિક્કા, નોટ્સ તથા ટપાલ ટીકીટ અને હસ્તાક્ષરના સંગ્રહ બદલ ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ-2020’માં સ્થાન મળેલ છે. સાથે મોરબીના...

સાંસદ વિહોણા મોરબી જીલ્લા માટે અલગ સાંસદ આપવાની CM વિજયભાઈ રૂપાણીને રજૂઆત

સરકાર દ્વારા મોરબીમાં આજુબાજુના પાંચ તાલુકાનો સમાવેશ કરીને મોરબી જીલ્લાની રચના કરવામાં આવી છે અને આ જીલ્લામાંથી મતદારો દ્વારા તેના મતાધિકારનો ઉપયોગ કરીને એક કે બે નહિ પરંતુ દેશના ચાર સાંસદોને ચૂંટવામાં આવે...

મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા જલારામ મંદિરમાં વૈકુંઠ રથ અર્પણ કરાયો

મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા મળેલ સહયોગનો સદ્ઉપયોગ કરીને શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદિરને વૈકુંઠ રથ (મોક્ષ રથ) અર્પણ કરવામા...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં યુવાને 45,000 નો મોબાઇલ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું

મોરબી: મોરબીના સામાકાંઠે બહુચર રસ વાળા કિશનભાઈ મનસુખભાઇ વ્યાસે તેમની દુકાને આવેલ એક મહિલાનો ભુલાઈ ગયેલ કિંમતી મોબાઈલ કિંમત રૂ. 45,000 જે મૂળ...

મોરબી ટ્રાવેલ્સ એજન્ટોએ માલદીવનું બુકિંગ નહિ કરવાનો કર્યો નિર્ણય

માલદિવમાં ટૂંક સમય પહેલાં સરકાર બદલાઈ છે. અને આ નવી સરકાર ભારત વિરોધી ગતિ વિધિ કરતી હોવાનું સામે આવી રહ્યું છે. માલદિવમાં રહેલા ભારતીય...

મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો

: હાલ મોરબીના રામધન આશ્રમ ખાતે મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા...

મોરબી : ૧૩ વર્ષની કિશોરી માસા-માસીના ત્રાસથી કંટાળી ઘર છોડી નાસી ગઈ

મોરબી: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે પર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા ફેરા...

મોરબીમાં આયોજિત ૨ નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનો લાભ લેતા ૩૨૦ વિદ્યાર્થીઓ

મોરબી: મોરબી ખાતે તા 5 ના રોજ ડો. હસ્તી બેન મહેતાના એક દિવસીય નિદાન તથા ત્રિદિવસીય સારવારનો ૧૨૫ તથા ૧૨૬ બે કેમ્પનું આયોજન...