Tuesday, August 22, 2023
Uam No. GJ32E0006963

ભાવનગર : જુલાઈ માસમા દરરોજ સરેરાશ 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા, 25ના મોત થયા

ભાવનગર. તાજેતરમાભાવનગર જિલ્લાનો પોઝિટિવ આંક 1447 પર પહોંચ્યો છે, જેમાંથી 967 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. 26 દર્દીઓના કોરોનાથી મોત થયા અને 447 દર્દીઓ સારવાર હેઠળ છે. 26 માર્ચથી ભાવનગરમાં કોરોનાની એન્ટ્રી...
6,000FansLike
1,111FollowersFollow
600FollowersFollow
1,500SubscribersSubscribe

ટંકારા તાલુકાના ૨૦ નિવૃત સૈનિકોનું શાલ ઓઢાડી, મો મીઠા કરાવી સન્માન કરાયું

ગુજરાત રાજ્યના યુવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવે તેમજ ઝોન સંયોજક પૃથ્વીરાજસિંહ વાળા અને મોરબી જીલ્લા સયોંજક નાથાભાઈ ઢેઢીના...

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ ગટરો છલકાતા વેપારીઓ ત્રાહિમામ !!

મોરબી: હાલમાં વરસાદ પડ્યો હોય કે ન પડ્યો હોય રસ્તાઓ પર ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાનો આજ દિન સુધી નિકાલ થયો નથી. જેની સાક્ષી...

મોરબીના રામધન આશ્રમ નજીક નદીમાથી વૃદ્ધાની લાશ મળી !!

મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ પાસે કાલીન્દ્રી નદીમાંથી વિજયાબેન પ્રભુભાઈ પડસુંબિયા (ઉ . વ.૬૨)નામના વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર...

મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરાશે

મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિ ના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરશે તેવી અરજી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા ને આપવામાં આવેલ છે વિગતોનુસાર...

મોરબી: ફાટી ગયેલા ધ્વજને તાત્કાલિક બદલવામાં આવ્યો

મોરબી : તાજેતરમા મોરબી ઉમિયા સર્કલે આવેલ 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ આજે ફાટી ગયો હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતા જ નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ...