Tuesday, March 21, 2023
Uam No. GJ32E0006963

ભાવનગર : જુલાઈ માસમા દરરોજ સરેરાશ 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા, 25ના મોત થયા

ભાવનગર. તાજેતરમાભાવનગર જિલ્લાનો પોઝિટિવ આંક 1447 પર પહોંચ્યો છે, જેમાંથી 967 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. 26 દર્દીઓના કોરોનાથી મોત થયા અને 447 દર્દીઓ સારવાર હેઠળ છે. 26 માર્ચથી ભાવનગરમાં કોરોનાની એન્ટ્રી...
7,000FansLike
1,111FollowersFollow
135FollowersFollow
1,500SubscribersSubscribe

મોરબીમાં આગામી 22 તારીખના રોજ તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે

મોરબી: મોરબીમાં આગામી 22 તારીખના રોજ શક્ત શનાળા મુકામે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ યોજાશે પ્રાપ્તવિગતો અને માહિતી અનુસાર મોરબીના શક્ત શનાળા મુકામે આવેલ નવા પ્લોટ...

મોરબીના સેવાભાવી દિપભાઈ મેરજાના ધર્મપત્ની હિતાક્ષીનો આજે જન્મદિવસ

મોરબીના નારણકા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158માં રહેતા પરેશભાઈ મેરજા તથા તેમનો પરિવાર હંમેશા સેવાકાર્ય સાથે જોડાયેલ છે ત્યારે...

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સુષ્મા સ્વરાજ એવોર્ડ એનાયત કરાયો

'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝના મહિલા પત્રકાર અને સબ એડિટર ક્રિષ્ના બુધ્ધભટ્ટીને પણ આ એવોર્ડ આપીને સન્માનિત કરાયા મોરબી: મોરબીમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે...

મોરબી: આગામી રવિવારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા આયુષ્માન કાર્ડ અર્પણ કરાશે

મોરબી: 66 ટંકારા-પડધરી વિધાનસભાના ધારાસભ્યશ્રી દ્વારા શરૂ કરાયેલ "જન સુવિધા કેન્દ્ર" મારફતે આયુષ્યમાન કાર્ડ બનાવેલ છે. જે આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને માનનીય ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ...

આગામી ૨ અને ૩ માર્ચ ના રોજ મોરબીની બહેનો માટે આવી રહ્યું છે,...

આ એક્ઝીબીશનમાં ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓના સ્ટોલ  મોરબી: ઉમા હોલ રવાપર ગામ ના ઝાપા...