Monday, August 21, 2023
Uam No. GJ32E0006963
Home Morbi Promotional Article

Promotional Article

મોરબી: “સેફટી સોલ્યુશન” સરકાર માન્ય ફાયર સેફટી સીસ્ટમ ફીટ કરી આપશે

હાલના દિવસોમાં આગના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે સુરત અને રાજકોટમાં આગની ઘટનામાં નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ જતા સૌ કોઈએ જોઈ છે અને પોતાનો જીવ બાળ્યા સિવાય કાઈ કરી...

‘ઉમા આઈસ્ક્રીમ’ માં આપના શુભ પ્રસંગે આઈસ્ક્રીમનો અવશ્ય ઓર્ડર આપો

મોરબી: મોરબીની સ્વાદપ્રિય જનતાને જણાવવાનું કે અવનવી ફ્લેવર સાથે તદ્દન નવાજ ટેસ્ટમાં ઉમાનો ફેવરિટ શિખંડ, બાસુંદી આઈસ્ક્રીમ,બદામ શેક, ફ્રૂટ સલાડ અને કેન્ડી સહિતની વેરાયટીઓ સ્વાદિષ્ટ અને તાજી મળશે આપના શુભ પ્રસંગે...

મોરબીના શનાળા મેઈન રોડ પર MI સ્ટોરમાં તમામ વસ્તુઓ ઉપર બમ્પર ઓફર્સ

મોરબીના SANALA MAIN ROAD ખાતે આવેલ MI સ્ટોરમાં ઓનલાઇન કરતા પણ ચડિયાતી બમ્પર ઓફર્સ ઓફલાઇન ખરીદી ઉપર આપવામાં આવી રહી છે. તો આજે જ પધારો અને મનભરીને શોપિંગની મજા માણો. મોરબી...

સાહિત્યકાર શ્રી પી. વી. જાદવ દ્વારા આજરોજ ગજાનંદ પાર્ક સોસાયટી માં નવા મકાનો બનાવવા...

ગુજરાતના જાણીતા તથા લોકપ્રિય એવા સાહિત્યકાર શ્રી પી. વી. જાદવ દ્વારા આજરોજ ગજાનંદ પાર્ક સોસાયટી માં નવા મકાનો બનાવવા માટેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. ગજાનંદ પાર્ક સોસાયટી ના પ્રમુખ શ્રી...

નોકરી ઇચ્છુકો માટે ખુશખબર : મોરબી માં ડિલિવરી બોયની ભરતી કરાશે

8500 પગાર + પેટ્રોલ ખર્ચ + મેડિકલ બેનિફિટ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી: નોકરી ઇચ્છુક લોકો માટે મોટી ખુશખબર છે. જેમાં એક કંપનીને મોરબી માં ડિલિવરી બોયની જરૂર હોય તેઓની ભરતી શરૂ કરવામાં આવી...
6,000FansLike
1,111FollowersFollow
600FollowersFollow
1,500SubscribersSubscribe

ટંકારા તાલુકાના ૨૦ નિવૃત સૈનિકોનું શાલ ઓઢાડી, મો મીઠા કરાવી સન્માન કરાયું

ગુજરાત રાજ્યના યુવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવે તેમજ ઝોન સંયોજક પૃથ્વીરાજસિંહ વાળા અને મોરબી જીલ્લા સયોંજક નાથાભાઈ ઢેઢીના...

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ ગટરો છલકાતા વેપારીઓ ત્રાહિમામ !!

મોરબી: હાલમાં વરસાદ પડ્યો હોય કે ન પડ્યો હોય રસ્તાઓ પર ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાનો આજ દિન સુધી નિકાલ થયો નથી. જેની સાક્ષી...

મોરબીના રામધન આશ્રમ નજીક નદીમાથી વૃદ્ધાની લાશ મળી !!

મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ પાસે કાલીન્દ્રી નદીમાંથી વિજયાબેન પ્રભુભાઈ પડસુંબિયા (ઉ . વ.૬૨)નામના વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર...

મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરાશે

મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિ ના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરશે તેવી અરજી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા ને આપવામાં આવેલ છે વિગતોનુસાર...

મોરબી: ફાટી ગયેલા ધ્વજને તાત્કાલિક બદલવામાં આવ્યો

મોરબી : તાજેતરમા મોરબી ઉમિયા સર્કલે આવેલ 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ આજે ફાટી ગયો હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતા જ નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ...