Tuesday, April 16, 2024
Uam No. GJ32E0006963
Home Morbi Promotional Article

Promotional Article

મોરબી: “સેફટી સોલ્યુશન” સરકાર માન્ય ફાયર સેફટી સીસ્ટમ ફીટ કરી આપશે

હાલના દિવસોમાં આગના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે સુરત અને રાજકોટમાં આગની ઘટનામાં નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ જતા સૌ કોઈએ જોઈ છે અને પોતાનો જીવ બાળ્યા સિવાય કાઈ કરી...

‘ઉમા આઈસ્ક્રીમ’ માં આપના શુભ પ્રસંગે આઈસ્ક્રીમનો અવશ્ય ઓર્ડર આપો

મોરબી: મોરબીની સ્વાદપ્રિય જનતાને જણાવવાનું કે અવનવી ફ્લેવર સાથે તદ્દન નવાજ ટેસ્ટમાં ઉમાનો ફેવરિટ શિખંડ, બાસુંદી આઈસ્ક્રીમ,બદામ શેક, ફ્રૂટ સલાડ અને કેન્ડી સહિતની વેરાયટીઓ સ્વાદિષ્ટ અને તાજી મળશે આપના શુભ પ્રસંગે...

મોરબીના શનાળા મેઈન રોડ પર MI સ્ટોરમાં તમામ વસ્તુઓ ઉપર બમ્પર ઓફર્સ

મોરબીના SANALA MAIN ROAD ખાતે આવેલ MI સ્ટોરમાં ઓનલાઇન કરતા પણ ચડિયાતી બમ્પર ઓફર્સ ઓફલાઇન ખરીદી ઉપર આપવામાં આવી રહી છે. તો આજે જ પધારો અને મનભરીને શોપિંગની મજા માણો. મોરબી...

સાહિત્યકાર શ્રી પી. વી. જાદવ દ્વારા આજરોજ ગજાનંદ પાર્ક સોસાયટી માં નવા મકાનો બનાવવા...

ગુજરાતના જાણીતા તથા લોકપ્રિય એવા સાહિત્યકાર શ્રી પી. વી. જાદવ દ્વારા આજરોજ ગજાનંદ પાર્ક સોસાયટી માં નવા મકાનો બનાવવા માટેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. ગજાનંદ પાર્ક સોસાયટી ના પ્રમુખ શ્રી...

નોકરી ઇચ્છુકો માટે ખુશખબર : મોરબી માં ડિલિવરી બોયની ભરતી કરાશે

8500 પગાર + પેટ્રોલ ખર્ચ + મેડિકલ બેનિફિટ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી: નોકરી ઇચ્છુક લોકો માટે મોટી ખુશખબર છે. જેમાં એક કંપનીને મોરબી માં ડિલિવરી બોયની જરૂર હોય તેઓની ભરતી શરૂ કરવામાં આવી...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા...

કરણીસેના દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી બહેનોને ફ્રૂટ પેકેટનું વિતરણ કરાયુ

મોરબી: તાજેતરમા કરણીસેના જિલ્લા ટીમ દ્વારા આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કરણીસેના ટીમના હોદેદારો દ્વારા સિવિલ હોસ્પીટલમાં ગર્ભવતી બહેનોને...