Friday, January 19, 2024
Uam No. GJ32E0006963

અમદાવાદ: GCS હોસ્પિટલમાં મગજની બીમારી ધરાવતી મહિલા દર્દીની સારવાર માટે ડોક્ટરોએ ફંડ એકઠું...

અમદાવાદ: કેટલાક રોગ એવા હોય છે જેની ટ્રીટમેન્ટ માટે પણ ડોક્ટરોને અથાક મહેનત કરવી પડતી હોય છે. NMDA રીસેપ્ટર એન્સીફેલાઇટીસ આ નામ સાંભળવામાં જેટલું અજુગતું લાગે છે એવી રીતે સારવારમાં પણ...

અમદાવાદમાં ફાયર NOC વિનાની સ્કૂલોમાં ભૂલકાં જીવતા બોમ્બ વચ્ચે ભણે છે!!

અમદાવાદ: ફાયર NOC અને તેમાં પણ માસૂમ ભૂલકાં જ્યાં ભણે છે તે સ્કૂલોમાં ફાયર સેફ્ટી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અનેક વખત ટકોર કરી છે. આમ છતાં અમદાવાદ મ્યુનિ.નો (AMC) ફાયર વિભાગ અને...

અમદાવાદ : કોરોનાના 1 વર્ષમાં લોકોએ 1.21 લાખ કરોડ બેન્કમાં જમા કરાવ્યા

અમદાવાદ: ગુજરાતની બેન્કોમાં ડિપોઝિટ વધીને રૂપિયા 8.81 લાખ કરોડ થઇ છે. ગત 2020ના માર્ચમાં ડિપોઝિટ રૂપિયા 7.60 લાખ કરોડ હતી. કોરોનાકાળના કપરા એક વર્ષના સમયમાં પણ ગુજરાતમાં ડિપોઝિટમાં રૂપિયા 1.21 લાખ...

અમદાવાદ રેન્જ આઈજી કેસરીસિંહ ભાટીની વતનમાં અંતિમવિધિ કરાશે, મકરબા હેડક્વાર્ટર ખાતે પોલીસ દ્વારા ગાર્ડ...

અમદાવાદ: ગત 10 જાન્યુઆરીના રોજ હ્રદયરોગનો હુમલો આવતા અમદાવાદના રેન્જ આઈજી કે.જી.ભાટીનું અવસાન થયું હતું. ત્યાર બાદ તેમના સ્વજનોની આવવાની રાહ હોવાથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નહોતા. જો કે આજે તેમના મૃતદેહને...

અમાવાદ: ગેરકાયદે ફેક્ટરીમાં વપરાતાં કેમિકલ્સ અંગે તપાસ માટે FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી

તાજેતરમા પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ મામલે FSLની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. FSLની એક ટીમ આજે સવારે ઘટનાસ્થળે પહોંચી...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં યુવાને 45,000 નો મોબાઇલ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું

મોરબી: મોરબીના સામાકાંઠે બહુચર રસ વાળા કિશનભાઈ મનસુખભાઇ વ્યાસે તેમની દુકાને આવેલ એક મહિલાનો ભુલાઈ ગયેલ કિંમતી મોબાઈલ કિંમત રૂ. 45,000 જે મૂળ...

મોરબી ટ્રાવેલ્સ એજન્ટોએ માલદીવનું બુકિંગ નહિ કરવાનો કર્યો નિર્ણય

માલદિવમાં ટૂંક સમય પહેલાં સરકાર બદલાઈ છે. અને આ નવી સરકાર ભારત વિરોધી ગતિ વિધિ કરતી હોવાનું સામે આવી રહ્યું છે. માલદિવમાં રહેલા ભારતીય...

મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો

: હાલ મોરબીના રામધન આશ્રમ ખાતે મોરબી જીલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા...

મોરબી : ૧૩ વર્ષની કિશોરી માસા-માસીના ત્રાસથી કંટાળી ઘર છોડી નાસી ગઈ

મોરબી: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે પર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા ફેરા...

મોરબીમાં આયોજિત ૨ નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનો લાભ લેતા ૩૨૦ વિદ્યાર્થીઓ

મોરબી: મોરબી ખાતે તા 5 ના રોજ ડો. હસ્તી બેન મહેતાના એક દિવસીય નિદાન તથા ત્રિદિવસીય સારવારનો ૧૨૫ તથા ૧૨૬ બે કેમ્પનું આયોજન...