મોરબીમાં આયોજિત ૨ નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનો લાભ લેતા ૩૨૦ વિદ્યાર્થીઓ
મોરબી: મોરબી ખાતે તા 5 ના રોજ ડો. હસ્તી બેન મહેતાના એક દિવસીય નિદાન તથા ત્રિદિવસીય સારવારનો ૧૨૫ તથા ૧૨૬ બે કેમ્પનું આયોજન બે દાતા સ્વ.ચંદુલાલ ધરમશી શાહ તથા શાંતિભાઈ...
અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બગથળા ગામે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન
મોરબી: હાલ તાલુકાના બગથળા ગામમાં ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામ ૫૦૦ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ પોતાના જન્મસ્થાન ખાતે બિરાજમાન થવાના છે જે દિવ્ય...
મોરબી જિલ્લાના 150 મંદિરોમાં જાડેજા પરિવાર દ્વારા રામમંદિરની પ્રતિકૃતિ અર્પણ કરાઈ
મોરબી : હાલ મોરબી પંથકમાં ચાર ચાર પેઢીઓથી “રામ તારી માયા” થી જાણીતા જયદીપ એન્ડ કંપની વાળા જાડેજા પરિવાર દ્વારા અયોધ્યામાં પ્રભુ શ્રી રામ જન્મસ્થળે રામમંદિર નિર્માણ પ્રસંગે જિલ્લાના 150...
સંસદની ઘટનામાં મેં મારી ફરજ નિભાવી છે, સન્માન જરૂરી નહિ : મોહનભાઈ કુંડારિયા
મોરબી : હાલ લોકશાહીના મંદિર સમાન દેશના સંસદ ભવન ઉપર આંતકવાદી ઘટનાની વરસીએ ચાલુ સાંસદમાં સાંસદો વચ્ચે ઉપર અમુક પ્રદર્શનકારીઓએ ધુમાડો ફેલાવી ઉપરથી સાંસદો વચ્ચે કુદતા થોડીવાર અફડાતફડી મચી જતા...
ઈસરો રચશે ઇતિહાસ !! આદિત્ય એલ-1 ગંતવ્ય સ્થળે પહોચશે
મોરબી : આજે ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ બાદ આજે ઈસરો વધુ એક ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનનું આદિત્ય એલ-1, જે સૂર્ય મિશન પર છે, તે આજે...