મોરબીમાં દિવ્યાંગો માટે રોડ સેફ્ટી સેમિનાર યોજાય ગયો

0
55
/

મોરબી : તાજેતરમા ગઈકાલે તા. 3ના રોજ નેશનલ રોડ સેફ્ટી મંથ-2021 અંતર્ગત મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દિવ્યાંગોને લગતા મોટરવાહન કાયદાની સમજ આપવામાં આવી હતી. જેમાં આરટીઓ ઇન્સ્પેકટર બી. એ. સિંગાળા અને એ. આર. સૈયદ પણ ઉપસ્થિત રહેલ હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/