મોરબી: સીરામીક ઉદ્યોગપતિ કેતનભાઈ વડસોલાના સુપુત્ર ચી. કાવ્ય નો આજે જન્મદિન

0
271
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: મોરબી સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ સીરામીક ઉદ્યોગપતિ કેતનભાઈ વડસોલાના સુપુત્ર ચી. કાવ્ય નો આજે જન્મદિન છે.

મોરબી સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ સીરામીક ઉદ્યોગપતિ તેમજ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના પ્રેસ પ્રતિનિધિ કેતનભાઈ વડસોલાના સુપુત્ર ચી. કાવ્ય નો આજે જન્મદિન હોય સાગા-સબંધીઓ તેમજ કેતનભાઈના બહોળા મિત્રવર્તુળ તરફથી તેમના મોં. નં -9879711411 પર હાર્દિક શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે. ત્યારે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક પણ તેમને જન્મદિનની હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/