મોરબી નિવાસી દિપકલા ફર્નિચર વાળા હિંમતભાઇ પ્રેમજીભાઈ બદ્રકીયા વિશ્વકર્મા ચરણ પામેલ છે

0
10
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મુળ ગામ નાના દહીંસરા હાલ મોરબી નિવાસી હિંમતભાઈ પ્રેમજીભાઈ બદ્રકિયા (ઉ વર્ષ ૭૫) દિપકલા ફનીઁચર વારા (બદ્રકિયા પરિવાર ના પ્રમુખ ) તારીખ ૨૩.૦૫.૨૦૨૪ ને ગુરૂવાર ના રોજ શ્રી વિશ્વકર્મા ચરણ પામેલ છે

તેઓ સ્વ પ્રેમજીભાઈ રામજીભાઇ બદ્રકિયા ના પુત્ર તથા સ્વ હંસરાજ ભાઇ તથા સ્વ નાગજીભાઇ ના નાના ભાઇ તેમજ સ્વ રમણીકભાઇ તથા કુસુમબેન રસિકલાલ જાદવાણી ,રમાબેન જેન્તીલાલ ઇસ્લાણીયા ના મોટા ભાઇ તેમજ નિરૂપમાબેન અતુલકુમાર કોચરંબા, ભાવનાબેન કૌશિકકુમાર ચાપાનેરીયા, તથા જીજ્ઞેશભાઇ તથા વૈશાલીબેન વિજયકુમાર સુરેલીયા તેમજ મનીષભાઈ ના પિતાશ્રી તેમજ દિવ્યાબેન, ધુપલબેન ના સસરા તથા મિત, હેલી,ગવઁ,વૈદિહ ના દાદા તેમજ ( રંગપર બેલાવારા ) સ્વ મોહનભાઇ નાનજીભાઈ સંચાણીયા ના મોટા જમાઇ નુ દુખઃદ અવસાન થયેલ છે

સદ઼ગત નુ બેસણું ૨૭/૦૫/૨૦૨૪ ને સોમવાર ના રોજ સાંજે ૦૪ થી ૬ કલાકે રાખેલ છે સ્થળ : શ્રી ગુજઁર સુતાર જ્ઞાતિ ની વાડી યુનીટ નં ૧ ધંટીયા પા ભવાની ચોક પાસે મોરબી

(સસરા પક્ષ નુ બેસણું સાથે રાખેલ છે)

અરવિંદભાઇ હંસરાજ ભાઇ ૮૩૨૦૬ ૧૭૦૪૬

જીજ્ઞેશભાઇ ( પુત્ર ) ૯૮૨૫૫ ૯૭૧૦૮

મનીષભાઈ ( પુત્ર ) ૬૩૫૧૨ ૩૪૨૧૮

અશ્વિનભાઈ રમણીકભાઇ ૯૮૨૫૭ ૭૯૬૦૧

ભાણજીભાઇ મોહનભાઈ સંચાણીયા ૯૯૨૫૨ ૫૮૮૧૫ જેન્તીભાઇ મોહનભાઇ સંચાણીયા ૯૯૨૫૭ ૩૬૭૪૭ પ્રવીણભાઈ મોહનભાઇ સંચાણીયા ૯૮૨૫૩ ૧૨૫૪૫બ

દ્રકિયા પરિવાર ના જયશ્રી કૃષ્ણ

‘દિવંગતની આત્માને પરમાત્મા દિવ્ય શાંતિ આપે તેવી અભ્યર્થના’

– ધ પ્રેસ ઓફ ઈન્ડીયા ન્યૂઝ, ટીમ મોરબી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/