મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસ, આજે ૨૫૨ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા

0
48
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી હાલ જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસો નોંધાયા છે તો કોરોના કેસો કરતા રીકવરી રેટ વધુ જોવા મળી રહ્યો છે આજે વધુ ૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ઘટીને ૧૪૨૩ થયો છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૯૯ કેસો જેમાં ૩૧ ગ્રામ્ય અને ૬૮ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૧૭ કેસો જેમાં ૧૨ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૦૬, ટંકારા તાલુકાના ૦૬ અને માળિયા તાલુકાના ૧૦ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૩૮ કેસો નોંધાયા છે તો આજે ૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક હવે ૧૪૨૩ થયો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/