મોરબી જિલ્લામાં ત્રણ PSIની આંતરિક બદલી: વાંકાનેર તાલુકા PSI આર.પી.જાડેજા મોરબી મુકાયા

0
178
/

મોરબી: મોરબી જિલ્લામાં ત્રણ પી.એસ.આઈ.ની જિલ્લા પોલીસ વડા દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પી.એસ.આઇ આર.પી.જાડેજાની મોરબી એ ડિવિઝનમાં બદલી થઇ છે. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આર.એ.જાડેજાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે મોરબી એ ડીવીઝનમાં ફરજ બજાવતા વી.જી. જેઠવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/