મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ

0
217
/

મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ નરેન્દ્રમોદી વિચાર મંચ જે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગ માટે ફાળવેલ યોજનાઓ નો લાભ છેવાડા ના લોકો સુધી પહોંચી શકે તેવા શુભ હેતુ થી આ સંસ્થા નિર્માણ પામેલ હોય જેનું મોરબી ના જરૂરિયાત મંદ લોકો લાભ લઇ શકે તે હેતુથી મોરબી પીપળી ગ્રામપંચાયત અધ્યક્ષ શ્રી જયદેવસિંહ જાડેજાએ શ્રી નરેન્દ્ર મોદી વિચાર મંચ પીપળી ગ્રામ પંચાયતના પ્રમુખ તરીકે જવાબદારી સાંભળેલ હોય આવતી કાલે તેમના કાર્યાલયનો શુભારંભ હોય જેમાં સમગ્ર શહેરીજનો ને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

શુભારંભ તા. 18-2-2021,
સ્થળ: ગજાનન પાર્ક, પીપળી જેતપર રોડ,
સમય: સવારે: 9:00 થી 10:00

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
(જયદેવસિંહ જાડેજા: પ્રમુખ ) નરેન્દ્રમોદી વિચાર મંચ, મોરબી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/