મોરબી : લાલપર નજીક રેલવે અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનની ઓળખ આખરે મળી

0
201
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબીના લાલપરી નજીક રેલવેના પાટા પાસેથી અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે એડી નોંધી અજાણ્યા વ્યક્તિની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં જ આ યુવાનની ઓળખ મેળવી લીધી છે. મૃતક યુવાન બિહારનો વતની હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/