મોરબી : લાતીપ્લોટમાં નિભર તંત્રના પાપે હજુ પાણી ભરાયેલા રહેતા ભારે હાલાકી

41
132
/

લાતીપ્લોટ 7 નંબર હજુ પાણીમાં ગરકાવ : કારખાનાઓમાં પાણી ઘુસી જતા ઉધોગકારોને પડતી ભારે મુશ્કેલી : લાતીપ્લોટ વરસાદી પાણી ભરાવવની કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ

મોરબી : મોરબીમાં 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યા બાદ ત્રણ દિવસથી મેઘવીરામ થવા છતાં તંત્રએ શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ન કરતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 7 તંત્રના પાપે હજુ પાણીમાં ગરકાવ છે.પાણી કારખાનાઓમાં ઘુસી જતા ઉધોગકારોને ભારે મુશ્કેલી પડી રહી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.