મોરબી : પાણીના ટાંકામાં પડી જતા વૃદ્ધાનું મોત

0
58
/

મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં રહેતા એક વૃદ્ધાનું પાણીના ટાંકામાં પડી જતા મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

મોરબીના વાવડી રોડ પર જનકનગર રહેતા 65 વર્ષીય રૂક્ષ્મણીબેન રૂગનાથભાઈ ધોરીયાણી ગઈકાલે તા. 2ના રોજ ઘરના ફળીયામાં કપડા ધોતા હતા. તે વખતે પગ લપસી જતા ફળીયાના ટાંકામાં પડી ગયા હતા. આથી, તેનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

POLICE-A-DIVISON
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/