મોરબીના આંગણવાડી કાર્યકરના દીકરાના જન્મદિવસની પ્રેરક ઉજવણી

0
63
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ આંગણવાડીના કાર્યકર મુક્તાબેન કે સોલંકીના પુત્ર રાજવીરના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. રાજવીરના જન્મદિવસ નિમિત્તે સનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં નાના બાળકોને સ્કુલ બેગ, નાસ્તો તેમજ ચોકલેટ આપીને જન્મદિવસ ઉજવાયો હતો. આ તકે હાજર રહેલા સૌ કોઈએ રાજવીરને જન્મદિનના શુભ આશિષ આપ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/