મોરબીના પાડાપુલ પર અંધારપટ છતાં તંત્રના આંખ આડા કાન !!

0
38
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: મોરબીનો રજવાડા સમયનો પાડાપુલ મોરબીની શાન સમાન છે જોકે પાડાપુલ પર અંધારપટ જોવા મળે છે ચૂંટણી સમયે નેતાઓ વાયદાઓ કરે છે પરંતુ મોરબીના પાડાપુલ અને મયુરપુલ પર ૩૫ થી ૪૦ થાંભલાઓ ગુમ થયા છે જે અંગે અનેક રજૂઆત કરી છે

છતાં પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસરને કામ કરવામાં રસ નથી ? મોરબી શહેરની શાન સમાન પાડાપુલ અને મયુરપુલ પર અંધકારનું સામ્રાજ્ય જોવા મળે છે છતાં સત્તાધીશોને કોઈ ફર્ક પડતો નથી જેથી મોરબીના પાડાપુલ અને મયુરપુલ પરનો અંધકાર દુર કરી રોશનીનો જગમગાટ લાવવા નગરજનો માંગ કરી રહ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/