મોરબીમાં બીજા વર્ષે પણ વકીલ દિલીપભાઈ અગેચણિયા તથા તમામ હોદ્દેદારો ની બિનહરીફ વરણી

0
331
/

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીમાં બીજા વર્ષે પણ વકીલ દિલીપભાઈ અગેચણિયા તથા તમામ હોદ્દેદારો ની બિનહરીફ વરણી કરવામાં આવેેલ હતી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

પ્રાપ્ત વિગતો મુજબ કે મોરબી જિલ્લા વકીલ મંડળ ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા દ્વારા ગત તા.6/4/21 ના રોજ જનરલ બોર્ડની મિટિંગ રાખેલ હતી જેમાં સર્વાનુમતે ઠરાવ થયેલ કે ચાલુ વર્ષથી ચૂંટાયેલ બોડીને આગામી આગામી તા. 31/4/21 સુધી યથાવત રાખવી જેથી બીજા વર્ષે પણ મોરબી જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારો પ્રમુખશ્રી દિલીપભાઈ અગેચણિયા, ઉપપ્રમુખશ્રી અશોકભાઈ સરડવા, સેક્રેટરી શ્રી મણિધરભાઈ દવે, જોઈન્ટ સેક્રેટરી શ્રી અલ્પેશભાઈ પારેખ, કારોબારી સભ્યો શ્રી કલ્પેશભાઈ શંખસેરિયા, ધવલ શેરશિયા, ઉદ્દેયસિંહ જાડેજા, આ તમામ હોદ્દેદારો આગામી તા. 31/4/21 સુધી કાર્યરત રહેશે ત્યારે આ તકે મોરબી જિલ્લા વકીલ મંડળના તમામ વકીલશ્રી ઓ દ્વારા તમામ હોદ્દેદારો ને શુભેચ્છા પાઠવેલ છે તેમજ ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ,ન્યૂઝ મોરબી પણ પ્રમુખશ્રી તેમજ તમામ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવે છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/