રાજકોટના ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના બ્યુરો ચીફ સુનિલ રાણપરા ના બનેવી નું અવસાન

0
697
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રાજકોટ: રાજકોટના ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના બ્યુરો ચિફ સુનિલ રાણપરા ના બનેવી નું દુઃખદ અવસાન થતાં ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે

પ્રાપ્ત માહિતી મુજબ હાલ રાજકોટ સ્થિત સુનિલ રાણપરા કે જે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના રાજકોટ ખાતેના બ્યુરો ચિફ હોય તાજેતરમાં તા.26/4/2021 ના રોજ તેમના બનેવી સ્વ. જીતેશભાઈ કાલિદાસ વાગાડીયા (ઉ.વ.: 54) નું અવસાન થયેલ હોય સદગત ના આત્માને પરમાત્મા દિવ્ય શાંતિ આપે તેવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/