Wednesday, June 7, 2023
Uam No. GJ32E0006963

જાણો… આપનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ (તા. 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી)

સાપ્તાહિક ચંદ્ર રાશિ ફળ મેષ (અ.લ‌.ઈ.) સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ ૨૭ જુલાઈ સોમવાર થી ૨ઓગસ્ટ રવિવાર ૨૦૨૦ સુધી શુભ રશિફળ: અઠવાડિયાના પહેલા ભાગમાં, તમે સારી સ્થિતિમાં રહેશો. મુસાફરી ફળદાયી રહેશે. તમે કેટલાક નવા વ્યવસાય શરૂ...

ગણેશજી કરશે દરેક કષ્ટ દૂર, રાશિ અનુસાર આ રીતે કરો પૂજા અર્ચન

ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે સોમવાર અને 2 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. ગણેશ પુરાણ અનુસાર આ શુભ દિવસે ગણેશજીનો જન્મ...

ગણેશ ચતુર્થી 2019: જાણો સ્થાપનના મૂહૂર્ત અને વિશેષ મહત્વ

ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં મુખ્ય તહેવારોમાંથી એક છે. આ ભાદ્રપદ શુક્લ ચતુર્થી મનાવવામાં આવે છે જેમ કે આ પ્રથમ પૂજ્ય ગજાનન ભગવાનનો પર્વ છે. આ દિવસે બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતાના...

રાશી અનુસાર તમારે કયા દેવી અને દેવતાની પૂજા કરવી જોઈએ- જાણો

દુનિયામાં ઘણી પ્રકારના લોકો હોય છે અને દરેકની રાશિ અલગ-અલગ હોય છે. તો તમારે રાશિ અનુસાર કયા દેવી અને દેવતા ની પૂજા કરવાથી તમને તમારા જીવનમાં લાભ થશે. રાશિ અનુસાર પૂજા કરવાનો...

શું તમને ધનની સમસ્યા સતાવી રહી છે? તો ગણપતિનો ચમત્કારિક ઉપાય કરવાથી થશે અઢળક...

ગણેશ ચર્તુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગણેશ ચોથના દિવસે ગણેશજીની કૃપા મેળવવા માટે સરળ અને સટીક ઉપાય કરો. કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ ક્યારે પણ કોઈને પણ નિરાશ...
7,000FansLike
1,111FollowersFollow
135FollowersFollow
1,500SubscribersSubscribe

જામનગર કરણી સેનાની મહિલા ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ભોજન કરાવાયું

જામનગર: જામનગર કરણી સેનાની મહિલા ટીમ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે ભોજન કરાવાયું હતું આ અંગે વધુ વિગતો મુજબ જામનગર બાજુમાં આવેલ નકલંક રણુજા મંદિરની બાજુમાં શ્રી...

મોરબીના રાજપર કુતાસી મુકામે દેત્રોજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો અઢાર મો પાટોત્સવ યોજાયો

મોરબીના રાજપર કુતાસી મુકામે દેત્રોજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો અઢાર મો પાટોત્સવ યોજાયો હતો મોરબીના રાજપર કુતાસી મુકામે દેત્રોજા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીનો અઢાર...

મોરબીના નેશનલ મોટર્સ વાળા ઈબુભાઈ નો આજે જન્મદિન

મોરબીના નેશનલ મોટર્સ વાળા ઈબુભાઈ નો આજે જન્મદિન હોય તેમને તેમના મિત્ર તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી રહી છે. આપ પણ તેમને તેમના મો....

મોરબીમાં ખોવાયેલ પાકીટ મૂળ માલિકને આપી પ્રામાણિકતાનું ઉદાહરણ આપતા બેન્ક કર્મચારી

મોરબી: ટંકારા નજીક ખોવાયેલ પાકીટ મૂળ માલિકને પરત આપી એક્સિસ બેન્કના કર્મચારી એ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું આ બનાવની વિગતવાર માહિતી આપી તો...

મોરબીમાં આગામી તા. 22 ના રોજ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ નિમિતે મહારેલી

  મોરબી: કરણી સેના દ્વારા સમસ્ત હિન્દૂ ધર્મ સાથે મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવેલ છે. આગામી તારીખ 22/5/2023...