Friday, March 22, 2024
Uam No. GJ32E0006963

જાણો… આપનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ (તા. 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી)

સાપ્તાહિક ચંદ્ર રાશિ ફળ મેષ (અ.લ‌.ઈ.) સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ ૨૭ જુલાઈ સોમવાર થી ૨ઓગસ્ટ રવિવાર ૨૦૨૦ સુધી શુભ રશિફળ: અઠવાડિયાના પહેલા ભાગમાં, તમે સારી સ્થિતિમાં રહેશો. મુસાફરી ફળદાયી રહેશે. તમે કેટલાક નવા વ્યવસાય શરૂ...

ગણેશજી કરશે દરેક કષ્ટ દૂર, રાશિ અનુસાર આ રીતે કરો પૂજા અર્ચન

ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે સોમવાર અને 2 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. ગણેશ પુરાણ અનુસાર આ શુભ દિવસે ગણેશજીનો જન્મ...

ગણેશ ચતુર્થી 2019: જાણો સ્થાપનના મૂહૂર્ત અને વિશેષ મહત્વ

ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં મુખ્ય તહેવારોમાંથી એક છે. આ ભાદ્રપદ શુક્લ ચતુર્થી મનાવવામાં આવે છે જેમ કે આ પ્રથમ પૂજ્ય ગજાનન ભગવાનનો પર્વ છે. આ દિવસે બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતાના...

રાશી અનુસાર તમારે કયા દેવી અને દેવતાની પૂજા કરવી જોઈએ- જાણો

દુનિયામાં ઘણી પ્રકારના લોકો હોય છે અને દરેકની રાશિ અલગ-અલગ હોય છે. તો તમારે રાશિ અનુસાર કયા દેવી અને દેવતા ની પૂજા કરવાથી તમને તમારા જીવનમાં લાભ થશે. રાશિ અનુસાર પૂજા કરવાનો...

શું તમને ધનની સમસ્યા સતાવી રહી છે? તો ગણપતિનો ચમત્કારિક ઉપાય કરવાથી થશે અઢળક...

ગણેશ ચર્તુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગણેશ ચોથના દિવસે ગણેશજીની કૃપા મેળવવા માટે સરળ અને સટીક ઉપાય કરો. કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ ક્યારે પણ કોઈને પણ નિરાશ...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી સામાકાંઠે ભવ્ય લોક ભવાઈનો કાર્યક્રમ યોજાશે

મોરબી: મોરબીના સામાકાંઠે આગામી તારીખ 7 ના રોજ રાત્રે 9 થી 1 શ્રી ઉમિયાજી મંદિર ચોક ઉમા ટાઉનશીપ ખાતે ભવ્ય લોકભવાઈ નો કાર્યક્રમ યોજાશે...

મોરબીમાં આજે માઁ રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે નિ:શુલ્ક મહિલા મેડિકલ કેમ્પ યોજાશે

મોરબી: આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની રમાબાઈ આંબેડકરની જયંતિ નિમિત્તે મોરબીમાં વિનામૂલ્યે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ...

મોરબી કરણી સેના દ્વારા મધૂપુર ગામે આવેલ આંગણવાડીના બાળકોને 16000નું અનુદાન

મોરબી: મોરબી કરણી સેના દ્વારા મધૂપુર ગામે આવેલ આંગણવાડીના બાળકોને 16000નું અનુદાન આપવામાં આવેલ હતું વિગતોનુસાર આજે મોરબી કરણી સેના દ્વારા મધૂપુર ગામે આવેલ...

મોરબીમાં યુવાને 45,000 નો મોબાઇલ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું

મોરબી: મોરબીના સામાકાંઠે બહુચર રસ વાળા કિશનભાઈ મનસુખભાઇ વ્યાસે તેમની દુકાને આવેલ એક મહિલાનો ભુલાઈ ગયેલ કિંમતી મોબાઈલ કિંમત રૂ. 45,000 જે મૂળ...