Wednesday, April 17, 2024
Uam No. GJ32E0006963

હળવદના સાપકડા ગામે જમીનના ડખ્ખામાં મારમારી, ત્રણ ઈજાગ્રસ્ત

ચાર શખ્સોએ ધારીયા, ધોકા, પાઇપ જેવા હથિયારો વડે ઘાતક હુમલો કર્યો હળવદ : હાલ હળવદના સાપકડા ગામે જમીનના ડખ્ખામાં મારમારી થઈ હતી. જેમાં ત્રણથી વધુ વ્યક્તિઓ ઘાયલ થતા આ તમામને સારવાર અર્થે...

હળવદમા કોરોનાનો હાહાકાર : દરરોજ પચાસ જેટલા કેસ

શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 90 ટકા લોકો બીમાર : ડો.કે.એમ.રાણા હળવદ : હાલ મોરબી જિલ્લામાં દિવસે – દિવસે કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાના હોમટાઉન હળવદમાં...

હળવદમાં સદગતની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો

હળવદ : હાલ જીવનનું ચાલક બળ એટલે રકત. જીવન- મરણની ઝંઝાવતોમાં અટવાયેલા માનવને લોહીનું એક ટીપું નવજીવન બક્ષે છે. આથી, ગત તા. 31ના રોજ સ્વ. સામુબા હંસરાજભા લીંબડની દ્વિતીય પૂણ્યતિથી નિમીતે...

હળવદ : શક્તિનગર પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા યુવાન ઈજાગ્રસ્ત થયો

હળવદ: હળવદ તાલુકાના શક્તિ નગર ગામ પાસેથી પસાર થતાં હાઇવે રોડ પર બાઇક ડિવાઇડર સાથે અથડાતા ચાલકને ઇજા પહોંચી હતી જેથી સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા...

એકતા મંચ સુંદરી ભવાની દ્વારા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરાશે

૧૦ એપ્રીલથી ટુર્નામેન્ટનો પ્રારંભ થશે: વિજેતા ટીમને ૫૧ હજારની રોકડ અને ટ્રોફી પણ આપવામાં આવશે હળવદ: હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે એકતા મંચ સુંદરી ભવાની દ્વારા ગાયોના લાભાર્થે કબડ્ડી ટુર્નામેન્ટ નું આયોજન...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા...