Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

હળવદ પંથકના ભાવિકો પણ ફાળો નોંધાવી રામમંદિર નિર્માણ કાર્યમાં સહભાગી બન્યા

હળવદ : હાલ રામ જન્મભૂમિ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના મંદિર નિર્માણ માટે હાલ નીધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દેશના અનેક રામભક્તો આર્થિક યોગદાન આપી રહ્યા છે. ત્યારે હળવદમાં પણ...

હળવદના 23,396 બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાયા

આરોગ્ય વિભાગની ૯૯.૩૦ ટકા કામગીરી હળવદ : હળવદમાં આરોગ્ય વિભાગ દ્વારા ૩૧ જાન્યુઆરી રવિવારના રોજ ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રવિવારના રોજ હળવદના જુદા-જુદા ૯૯...

હળવદ તાલુકામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી

હળવદ : હાલ 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિથી 23મી જાન્યુઆરીએ સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ દરમ્યાન સમગ્ર દેશમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ...

હળવદમાં ગૌવંશ પર ફરી હુમલો : પલાસણ ગામે હરામી તત્વોએ ફરી ગૌવંશને નિશાન બનાવ્યા

હળવદ: તાજેતરમાં હળવદ પંથકમાં ગૌવંશ પર હુમલાનો સિલસિલો સતત જોવા મળે છે પોલીસની કાર્યવાહી છતાં ગૌવંશ પર હુમલો કરનાર તત્વોને કાયદાનો ભય ના હોય તેમ ગૌવંશને નિશાન બનાવી રહ્યા છે જેમાં...

હળવદ: શારીરિક-માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં આરોપી શખ્સ ઝડપાયો

હળવદ: તાજેતરમા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં છેલ્લા 5 મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી હળવદ પોલીસને સોંપી આપ્યો છે. હળવદમાં શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં છેલ્લા 5...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...