Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદ : અજાણ્યા શખ્સો દ્વારા ઢોર માર મરાતા ઇજાગ્રસ્ત યુવકનું મોત

હળવદ: તાજેતરમા હળવદના વેગડવાવ રોડ ઉપર આવેલ નગરપાલિકાના આવાસ ના મકાન માં રહેતા ગોરધનભાઈ કોળીનો ૨૧ વર્ષનો લાલજીભાઈ નામનો યુવાનને ગત તારીખ ૨૯/ ૭ ના રોજ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કોઈ...

હળવદ: માનસર રોડ પાસે વીજળી પડતા જાણીતા એડવોકેટ પી.પી. વાધેલાનુ ઘટનાસ્થળે જ ...

હળવદ: તાજેતરમાં હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ગુરૂવારે સાંજે મેઘો મંડાયો હતો,જોરદાર ગાજવીજ કડાકા ભડાકા સાથે મેઘરાજા ની પધરામણી થઈ હતી, ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વીજળી પડવાના બે અલગ...

ચરાડવા ગામે બેંકના કર્મચારીઓનું ગ્રાહક સાથે ગેરવર્તન, જુઓ VIDEO

વાયરલ વિડીયો ચરાડવા SBI બેન્કનો હોવાની ચર્ચા હળવદ : બેંકના કર્મચારીઓ ગ્રાહકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાનું અનેકવાર સામે આવતું હોય છે. ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ બેંકમાં...

મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા હળવદના પશુપાલકોને રૂપિયા 7.66 કરોડનો ભાવ ફેર ચૂકવવામા આવ્યો

હળવદ તાલુકામાં ૯૦ દૂધ મંડળી કાર્યરત, વર્ષ ૨૦૧૯-૨૦માં સરેરાશ દરરોજનું ૬૦ હજાર લીટર દૂધનું ઉત્પાદન થયું હળવદ : તાજેતરમાં મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ નો તાજેતરમાં જ...

હળવદ : પતિ સાથે ઝઘડો થતા પત્નીએ આવેશમાં એસીડ પી લેતા ટૂંકી સારવાર બાદ...

હળવદ તાજેતરમાં તાલુકાના જુના દેવળિયા ગામના રહેવાસી શોભનાબેન લાલજીભાઈ પઢીયાર (ઉ.વ.૨૫) નામની પરિણીતાને તા. ૨૮ ના રોજ પોતાના ઘરે પતિ સાથે ઝઘડો થયો હતો જેથી આવેશમાં આવી એસીડ પી જતા સારવાર માટે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...