મોરબી જાગૃત મતદાર મંચ દ્વારા મોરબી શહેરના તમામ વોર્ડની અંદર આગામી દિવસોમાં લોકશાહી બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા ૨૬ દિવસ સુધી શહેરના જુદા જુદા વોર્ડમાં ફરવાની છે
આગામી સમયમાં રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે મોરબી પાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની છે તે પહેલા મતદારોને જાગૃત કરવા માટે થઈને મોરબી જાગૃત મતદાર મંચ દ્વારા આગામી દિવસોમાં મોરબીની અંદર લોકશાહી બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા મનોજભાઇ પનારાએ જણાવ્યુ છે કે ગુરુપુર્ણિમા તા ૫/૭ના રોજથી પદયાત્રા શરૂ કરવામાં આવશે અને ૧૩ વોર્ડમાં ૨૬ દિવસ સુધી પદયાત્રા ફરશે જેમા મતદારોને જાગૃત કરવામાં આવશે.
વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...
મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...
ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...
ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.
ઉલ્લેખનીય છે...