મોરબી : અનલોક 2.0ની અમલવારી દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી વ્યાજબી કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે કર્ફ્યુ લાગુ છે ત્યારે મોરબી શહેરમાંથી કર્ફ્યુભંગ કરતા 3 લોકો સામે ગુન્હો નોંધી કલમ 188 મુજબ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.
મોરબી સીટી બી.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં 26 વર્ષીય વિજય નાગજીભાઈ રહે. વીશીપરાને, 26 વર્ષીય મયુર રમેશભાઈ ડઢૈયા રહે. વીશીપરાને, 19 વર્ષીય મોસીન હામીદભાઈ કટીયા રહે. ત્રાજપર વાળાને માળીયા ફાટક પાસેથી કોઈ ખાસ કામ વગર કર્ફ્યુની સમય મર્યાદામાં નીકળતા કલમ 188 હેઠળ ગુન્હો નોંધી અટકાયતી પગલાં ભરવામાં આવેલ છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબી તાલુકા પોલીસે અને માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર ગામની સીમ, સોરીસો ચોકડી પાસેથી અને ખાખરેચી ગામના પાટીયા પાસે વરલી ફીચરનો જુગાર રમતા એક...
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી પૂર્ણ થયા બાદ મેયરના નામોની ચર્ચામાં સતવારા સમાજના અગ્રણીઓના નામો રેસમાં જોવા મળતા હતા જોકે આખરે મેયર અને ડેપ્યુટી મેયર...
ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના આશાસ્પદ યુવાનોને કૌશલ્ય વિકાસ (Skill Development) મારફતે રોજગારી અને આત્મનિર્ભરતાની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી અભિગમની શરૂઆત...