મોરબી શહેરમાં કર્ફ્યુભંગ બદલ 3 સામે પોલીસ દ્વારા અટકાયતી પગલાં

0
100
/

મોરબી : અનલોક 2.0ની અમલવારી દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી વ્યાજબી કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે કર્ફ્યુ લાગુ છે ત્યારે મોરબી શહેરમાંથી કર્ફ્યુભંગ કરતા 3 લોકો સામે ગુન્હો નોંધી કલમ 188 મુજબ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

મોરબી સીટી બી.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં 26 વર્ષીય વિજય નાગજીભાઈ રહે. વીશીપરાને, 26 વર્ષીય મયુર રમેશભાઈ ડઢૈયા રહે. વીશીપરાને, 19 વર્ષીય મોસીન હામીદભાઈ કટીયા રહે. ત્રાજપર વાળાને માળીયા ફાટક પાસેથી કોઈ ખાસ કામ વગર કર્ફ્યુની સમય મર્યાદામાં નીકળતા કલમ 188 હેઠળ ગુન્હો નોંધી અટકાયતી પગલાં ભરવામાં આવેલ છે.

POLICE-A-DIVISON
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/