મોરબીની Dysp કચેરી ખાતે પોલીસ દ્વારા વન મહોત્સવ ૨૦૨૦ ની ઉજવણી

0
135
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: વન મહોત્સવ ૨૦૨૦ ની ઉજવણી અંતર્ગત આજે પોલીસ પરિવાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

વન મહોત્સવ ૨૦૨૦ ઉજવણી અંતર્ગત આજે મોરબીની નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, અધિક કલેકટર કેતન જોષી, પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, એલસીબી પીઆઈ વી બી જાડેજા, એસઓજી પીઆઈ જે એમ આલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરીને વન મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/