મોરબી: ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા ફ્રી ટિફિન સેવા

0
160
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી શહેર માં વસવાટ કરતા અસ્થિર મગજ ના લોકો તેમજ અનાથ લોકો માટે જયદેવસિંહ જાડેજા દ્વારા ટિફિન સેવા શરૂ કરેલ છે જયદેવસિંહ જાડેજા ની ટિમ દ્વારા મોરબી માં વસવાટ કરતા નિરાધાર લોકો ને ઘરઘર સુધી ભોજન પહોંચાડવામાં આવેછે
મોરબી ની જાહેર જનતા ને જણાવવા નું કે મોરબી ના વિસ્તાર માં આવા કોઈ પણ નિરાધાર લોકો જોવા મલે કે જેને બે ટાઈમ ભોજન નો મળતું હોય તો એવા લોકો માટે ભોજન ની વિવસ્થા કરવા માટે જયદેવસિંહ જાડેજા નો કોન્ટેક કરવા માટે વીનંતી
જયદેવસિંહ જાડેજા 9727799991

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/