મોરબી : રામધન આશ્રમ ખાતે જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટનું વિતરણ

0
137
/

રામધન આશ્રમ ખાતે જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટનું વિતરણ કરી ધુળેટીની અનુકરણીય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અંદાજે ૧૫૦-૨૦૦ જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

આ કાર્યક્રમ કોરોના અંગેની સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઈનનો સંપૂર્ણપણે પાલન કરી યોજવામાં આવ્યો હતો તેમ મુકેશભગતની યાદીમાં જણાવાયું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/