મોરબીમાં શનાળા રોડ અમરનગરમાં રહેતા વકીલને પ્રેમ સબંધ મામલે ખૂનની ધમકી !!

0
152
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અમરનગરમાં રહીને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા જયદીપભાઈ બાલુભાઈ પાંચોટિયા દ્વારા ફરિયાદ છે કે

મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મિત્ર ગીરીશભાઈની બહેનને આરોપી જયેશભાઈ હરજીવનભાઈ દસાડીયાના મામાનો દીકરો નિકુંજ ભગાડી લઇ ગયેલ હોય અને ફરિયાદી જયદીપભાઈએ શોધખોળ કરવામાં મદદ કરેલ હોય જે આરોપીને સારું નહિ લાગતા આરોપી જયેશભાઈ હરજીવનભાઈ દસાડીયા તથા અશ્વિનભાઈ હરજીવનભાઈ દસાડીયાએ ગાળો આપી ઝપાઝપી કરી મોઢાના ભાગે મૂઢ ઈજા કરી આરોપી આશિષભાઈ આદ્રોજા તથા તુલસીભાઈ કોળીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પણ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

POLICE-A-DIVISON
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/