મોરબીના ચામુંડા રામામંડળ દ્વારા ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે રૂ. 35 હજારની આર્થિક સહાય અર્પણ

0
54
/

મોરબી : હાલ મોરબી ખાતે ચામુંડા રામામંડળ દ્વારા કાર્યક્રમ કરી જે ફાળો એકઠો થયો, તે ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે મદદ તરીકે અર્પણ કરવામાં આવ્યા છે. ચામુંડા રામામંડળ દ્વારા રાજપૂત કરણી સેના-મોરબીને રૂ. 35,000 ધૈર્યરાજસિંહની મદદ માટે આપેલ છે. આ તકે રાજપૂત કરણી સેનાના મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તથા જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી શહેર સહમંત્રી ઓમદેવસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/