Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદમાં વૈજનાથ મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાઈ ગયો

હાલ આગામી દિવસોમાં પણ સવારે દસથી સાંજે પાંચ સુધી નિયમિત રીતે આ કાર્યક્રમ ચાલુ રહેશે: વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન  હળવદના નગરજનો નિઃશુલ્ક કોરોના પ્રતોરોધક રસી...

કોરોના કાળમાં હળવદના રણછોડગઢ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ

ગ્રામલોકોને કોરોના ટેસ્ટ કરવા માટે વેઠવી પડતી ભારે હાડમારી હળવદ : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ઢગલાબંધ કેસો સામે આવી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિ...

હળવદમાં ચા-પાનના ધંધાર્થીઓને ભીડ એકત્રિત નહિ કરવા કડક સૂચના

આજથી હળવદમાં પોલીસ એક્શન મોડમાં : કલમ 144ની પણ ચુસ્ત અમલવારી કરાવાશે હળવદ : હાલ હળવદ સહિત મોરબી જિલ્લામાં કોરોના મહામારી ફરી બેકાબૂ બનતા સ્થીતી ગંભીર બની ગઇ છે. ત્યારે ગઈકાલે જિલ્લામાં...

હળવદમા કોરોનાનો હાહાકાર : દરરોજ પચાસ જેટલા કેસ

શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 90 ટકા લોકો બીમાર : ડો.કે.એમ.રાણા હળવદ : હાલ મોરબી જિલ્લામાં દિવસે – દિવસે કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાના હોમટાઉન હળવદમાં...

હળવદમાં સદગતની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો

હળવદ : હાલ જીવનનું ચાલક બળ એટલે રકત. જીવન- મરણની ઝંઝાવતોમાં અટવાયેલા માનવને લોહીનું એક ટીપું નવજીવન બક્ષે છે. આથી, ગત તા. 31ના રોજ સ્વ. સામુબા હંસરાજભા લીંબડની દ્વિતીય પૂણ્યતિથી નિમીતે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...