Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

હળવદમાં દુકાનની ઉઘરાણીએ નીકળેલો યુવાન લાપતા થાયનો બનાવ

હળવદ : હાલ હળવદના સરા નાકા પાસે આવેલ રામદુત ટ્રેડર્સ દુકાનમાં નોકરી કરતો યુવાન અન્ય દુકાનોમાં ઉઘરાણી કરવા નીકળ્યો હતો. પણ આ દુકાનોમાં ઉઘરાણી કરીને પરત ન ફરતા અને યુવાન રહસ્યમય...

હળવદ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો જાહેર થયા

હળવદ : હળવદ તાલુકા પંચાયતના ભાજપના જાહેર થયેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે. 1. અજીતગઢ બેઠક ઉપર દયાબેન હરેશભાઇ કુરિયા 2. ચારડવા બેઠક ઉપર ગીતાબેન ઘનશ્યામભાઈ સોનાગ્રા 3. ચૂંપણી બેઠક ઉપર ગોરીબેન હેમુભાઈ કોળી 4....

હળવદમાં વર્લીમટકાનો જુગાર રમતા બે શખ્શો ઝડપાયા

હળવદ : હાલ હળવદમાં પોલીસે બે અલગ અલગ સ્થળેથી વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા.આ બન્ને આરોપીઓ સામે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...

હળવદ: હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી દ્વારા તેમના ધર્મપત્નીના જન્મદિવસે આપી અનોખી ભેટ

સ્વખર્ચે સરકારી શાળા ચણી એને પત્નીનું નામ આપીને પત્નીનો જન્મદિવસ ઉજવ્યો : નીતાબેન જગદીશ ત્રિવેદી પે સેન્ટર શાળા નં. ૧ – હળવદનું ભવ્ય લોકાર્પણ કરાયું  ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર,લેખક અને સમાજસેવક ડો. જગદીશ...

21 વર્ષ પહેલા હળવદનો પેટ્રોલ પંપ લૂંટનાર બે આરોપીઓ ઝડપાયા

પેરોલ ફર્લો સ્ક્વોડે મધ્યપ્રદેશના જાંબુઆમાંથી બન્ને આરોપીને ઝડપી લીધા મોરબી : ૨૧ વર્ષ પૂર્વે હળવદના પેટ્રોલ પંપ ઉપર લૂંટ ચલાવનાર બે શખ્સોને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મધ્યપ્રદેશના જાંબુઆમાંથી ઝડપી લેવામાં સફળતા મેળવી...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...