Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદમાં ખનિજચોરો પર LCB નો સપાટો : પાંચ હીટાચી મશીન સહિત એક કરોડના મુદામાલ...

આજે હળવદની બ્રાહ્મણી નદી ખનીજ ચોરો માટે પીઠું ગણવામાં આવે છે ત્યારે મોરબી એલસીબીએ આજે દોરોડા પાડી એક કરોડના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ની ધરપકડ કરી : આજુબાજુના ગ્રામજનોએ અનેક વખત...

હળવદ : જુના દેવળિયા ગામે લોકડાઉન, દુકાનો અડધો દિવસ જ ખુલ્લી રહેશે

મોરબી: કોરોના કહેર સતત વધી રહ્યો છે મોરબી જીલ્લાના મોટાભાગના ગામડાઓમાં કોરોનાનો પગપેસારો જોવા મળે છે ત્યારે ગ્રામજનો જાગૃતતા દાખવીને લોકડાઉન અને આંશિક લોકડાઉનના નિર્ણયો લઇ રહ્યા છે જેમાં હળવદના જુના...

હળવદ: પ્રેમલગ્ન કરનાર યુવતીને લઈ જવા મુદ્દે પરિવારજનોએ પોલીસની આંખમાં મરચું છાંટ્યું

હળવદ:  આજે કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રેમ લગ્ન કરનારી યુવતી કોર્ટની મુદતમાં આવતા પરિવારજનોએ પોલીસની આંખમાં મરચું છાંટી યુવતીનું અપહરણ કરવાનો પ્રયત્ન કરી પોલીસકર્મીઓ પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ હળવદમાં આજે બપોરે કોર્ટમાં અચરજ પમાંડે...

હળવદના માથક ગામે વાડીના રસ્તા બાબતે મનદુઃખમાં ધમકીની ફરિયાદ

હળવદ: તાજેતરમા હળવદના માથક ગામે વાડી ચાલવાના રસ્તા મુદે ચાલતા મનદુઃખમાં બે ઇસમોએ આધેડને ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે હળવદના માથક ગામના રહેવાસી અશોકભાઈ બીજલભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે...

હળવદ: ચરાડવા નજીક અકસ્માતે ટ્રક પલ્ટી મારી ગયો

(રિપોર્ટ: અશ્વિન પિત્રોડા) હળવદ નજીક  આજે અગમ્ય કારણોસર અકસ્માતે ટ્રક પલ્ટી મારી ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થયેલ ન હતી જુઓ તસવીરો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...