Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

મોરબી તરફ આવતી જાનને હળવદ નજીક અકસ્માત નડ્યો : 8ને ઇજા

ઈકો કારનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ, ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોસ્પિટલે ખસેડાયા હળવદ : આજ રોજ સવારે 11 વાગ્યાના સમયે ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામેથી જાનૈયાઓ મોરબી જઈ રહ્યા હતા. ત્યારે હળવદ...

હળવદ: દેવળીયા નજીક ડીઝલ જેવું પ્રવાહી ભેરલું ટેન્કર પલ્ટી મારી ગયું, લોકો કેરબા અને...

હળવદ : આજે હળવદના નવા દેવળિયા ગામ પાસે ડીઝલ જેવું પ્રવાહી ભરીને જતું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. જેથી લોકો ડીઝલ લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. આ ટેન્કર અમદાવાદથી કચ્છ તરફ...

હળવદ: સાપકડા ગામના LRD જવાને પોતાની જાતને ગોળી ધરબી આત્મહત્યા કરી લીધી

ગત મોડી રાત્રે બનેલ બનાવ: જિલ્લા પોલીસ વડા સહિતના હળવદ દોડી આવ્યા હળવદ: હળવદ તાલુકાના સાપકડા ગામે ગત મોડીરાત્રીના LRD જવાને રિવોલ્વર થી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે આ બનાવને...

હળવદના જુના દેવળીયામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા

રૂ. ૬૬,૭૨૦ના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા, પોલીસને જોઈ છ મુઠ્ઠીઓ વાળી નાસી છૂટ્યા  હળવદ : તાજેતરમા હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડયા છે. જેમાં ચાર...

હળવદમા લાંચ કેસમાં ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબલના લોકરમાંથી 17 તોલા સોનાના દાગીના મળ્યા!

મંગળવારે પોલીસ કોન્સ્ટેબલ અને તેનો સાગરીત લાંચમાં ઝડપાયા હતા હળવદ: હાલ જામનગર એ.સી.બી.એ લાંચ કેસમાં પકડેલા હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરતાં હળવદની બેંકમાં તેના લોકરમાંથી ૧૭ તોલા...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...