Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદમાં અપહરણના ગુનામાં નાસતો-ફરતો આરોપી દબોચાયો

રાજકોટ રેન્જની ટીમે પૂર્વ માહિતીના આરોપીને ઝડપી લીધો હળવદ : સગીર વયની બાળાનું બદકામ કરવાના ઇરાદે સવા વર્ષ પહેલાં અપહરણ કરી જનાર નાસતા ફરતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ...

હળવદમાં ચાલુ ટ્રકમાંથી ઢોળાતા મીઠાથી અકસ્માતનો ભય અંગે મામલતદારને રજુઆત

હળવદ શહેર યુવા ભાજપે મામલતદારને આવેદન આપીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ શહેરના સર્કિટ હાઉસ ત્રણ રસ્તાથી હળવદ શહેર તરફ આવતા ટીકર રોડના વણક સુધી દરરોજ મીઠું...

હળવદમાં સામાન્ય બાબતે તકરાર : દંપતી ઇજાગ્રસ્ત

બોલેરો શેરીમાં પાર્ક કરવા મુદ્દે 7 શખ્સોએ હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ Mehul Bharwad (Halvad) હળવદ : હળવદમાં શેરીમાં બોલેરો કાર પાર્ક કરવા મુદ્દે મારામારી થઈ હતી. જેમાં દંપતીને ઇજા...

હળવદના પીઆઇ સંદીપ ખાંભલાની બદલી : રાજકીય દબાણની લોકચર્ચા

થોડા દિવસો પહેલા સત્તાધારી પક્ષના અગ્રણીએ પીઆઇ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ અચાનક બદલીથી ચર્ચાઓ જોર પકડ્યું Mehul Bharwad (Halvad) હળવદ : હળવદની સરા ચોકડીએ થોડા દિવસો પહેલા પીઆઇ સંદીપ...

હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 172 બોટલો બ્લડ એકત્રિત થયું

આ બ્લડ ડોનેશન કેમ્પ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ દ્વારા યોજાયો હતો : હળવદના તમામ સમાજ અને તમામ વર્ગના લોકોએ સ્વૈચ્છીક રક્તદાન કરીને માનવતા મહેકાવી Mehul Bharwad (Halvad)  હળવદ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...