Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

હળવદ પંથકમા શ્વાનને ગોળી મારી નિર્દયી હત્યા : પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

કોઈ અજાણ્યા શખ્સોએ કૂતરા પર ફાયરિંગ કરીને હત્યા કર્યાની ફરિયાદ નોંધાઇ હળવદ : તાજેતરમા હળવદમાં પોસ્ટ ઓફીસ પાસે શ્વાનને ગોળી મારી નિર્દયી હત્યા કર્યાનો બનાવ સામે આવતા જીવદયાપ્રેમીઓ ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠ્યો...

હળવદમા રોટરી ક્લબ દ્વારા નિસહાય દંપતીને કુટીર બનાવી આપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું

હળવદ: તાજેતરમા થોડાં દિવસ પહેલા જ્યારે રાત્રે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો હતો ત્યારે એક ભાઈને આ દંપતી વરસાદથી ભીંજાતું , પલળતું અને ઠંડીનું ઠુંઠવાતું રસ્તા ઉપર નજરે ચડ્યું. તેમણે નજીક જઈને...

હળવદ : પશુ ડોકટરે ઓપરેશન કરી પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસનો જીવ બચાવી માનવતા દાખવી

હળવદ: ઘણીવાર જાહેરમાં જ્યાં ત્યાં કચરો ફેકી દેનાર લોકો જાણતા હોતા નથી કે તેની નાનકડી બેદરકારી પશુઓ માટે જીવના જોખમ સર્જી સકે છે હળવદમાં આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં...

હળવદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળની બેઠક યોજાઈ : નવા હોદેદારોની નિમણુંક કરાઈ

શહેરમાં આવેલ શિશુ મંદિર ખાતે સોશિયલ ડિસ્ટર્ન્સ રાખી બેઠકનું આયોજન કરાયું હળવદ : તાજેતરમા હળવદ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળની હળવદ, ચરાડવા પ્રખંડની બેઠક શહેરમાં આવેલ શિશુ મંદિર ખાતે યોજવામાં આવી...

હળવદમાં ખનિજચોરો પર LCB નો સપાટો : પાંચ હીટાચી મશીન સહિત એક કરોડના મુદામાલ...

આજે હળવદની બ્રાહ્મણી નદી ખનીજ ચોરો માટે પીઠું ગણવામાં આવે છે ત્યારે મોરબી એલસીબીએ આજે દોરોડા પાડી એક કરોડના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ની ધરપકડ કરી : આજુબાજુના ગ્રામજનોએ અનેક વખત...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...