Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

હળવદના માલણીયાદ ગામે PGVCLના મજૂરો સાથે ખેડૂતે કરી માથાકૂટ

વીજલાઈન રિપેરીગ કરતી વખતે ખેડૂતે માર મારી ધમકી આપવાની રાવ સાથે મજૂરોએ હળવદ પોલીસને અરજી આપી હળવદ : હળવદના માલણીયાદ ગામ પાસેના ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હોય આ વીજ પુરવઠો ચાલુ કરવા...

હળવદ : ભાજપ પ્રદેશ પ્રમુખને શુભેચ્છા પાઠવતા બેનરોમા ધારાસભ્યની અવગણના

બેનરોમાં ધારાસભ્યનો ફોટો કે નામ ભૂલથી રહી ગયેલ છે : તાલુકા ભાજપ પ્રમુખ હળવદ : હળવદ શહેરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલને શુભેચ્છા આપતા બેનરો લગાવવામાં આવ્યા છે. આ બનેરમાં હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાની અવગણના...

હળવદ : ઘનશ્યામપુર નજીક બીયરની 15 જેટલી બોટલો સાથે એક શખ્સ પકડાયો

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં એક શખ્સને બીયરની 15 બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘનશ્યામપુર ગામ...

તહેવારોને લઈ હળવદમાં આસિસ્ટન્ટ કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં લોકોની ભીડ ના થાય તેની પણ તકેદારી રાખવા જણાવાયું: આ વર્ષે લોકમેળા નહીં યોજાય હળવદ: આજરોજ મામલતદાર કચેરી ખાતે આસિસ્ટન્ટ કલેકટર ના અધ્યક્ષ સ્થાને હળવદ અને માળીયાના અધિકારીઓ...

હળવદના સુસવામાં એક જ સમાજના બે જૂથ સામ-સામે આવી ગયા: છ ઈજાગ્રસ્ત

બે સુરેન્દ્રનગર અને ત્રણને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા: પોલીસએ પ્રાથમિક તપાસ હાથ ધરી હળવદ: હળવદ તાલુકાના સુસવાવ ગામે આજે મોડી સાંજના એક જ સમાજના બે જૂથ સામસામે આવી જતા બઘડાટી બોલી...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...