Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

હળવદ વેગડવાવ રોડ પર આવેલ રેલવે ફાટક પર બ્રિજ બનાવવા માંગ

૨૨ ગામના લોકોને પડતી હાલાકીને વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ પ્રશ્ન હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા ટીકર ગામના સરપંચ હળવદ : હળવદ શહેરમાં આવેલ...

હળવદના બુટવડા ગામનો ગુમ થયેલ વિદ્યાર્થી અમદાવાદથી મળી આવ્યો

વિદ્યાર્થીએ અમદાવાદથી મોબાઈલ ખરીદ્યો અને લોકેશન પરિવારજનોના હાથે લાગ્યું હળવદ : હળવદ તાલુકાના બુટવડા ગામ નો ધોરણ ૧૨ માં અભ્યાસ કરતો કિશોર એકાએક સ્કુલ બસમાંથી ઉતરી જઈ ગુમ થઈ ગયો હતો જેના...

હળવદ : રાજકીય આકાઓના ઈશારે કામ કરવામાં નનૈયો ભણતા પી.આઈ. એમ.આર. સોલંકીની બદલી

છેલ્લા દોઢ વર્ષથી હળવદમાં કડક હાથે કાર્યવાહી કરતા પી.આઈની બદલી થી અનેક તર્ક વિતર્ક કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી કરતા પી.આઈ. સોલંકીની રાજકીય ઈશારે બદલી થયાની ચર્ચા હળવદ : હળવદમાં છેલ્લા દોઢ...

હળવદ : ખેલ મહાકુંભમાં મયુરનગરનું આહિર રાસ મંડળ જીલ્લામાં પ્રથમ નંબરે વિજેતા

અગાઉ પણ બે વખત આ મંડળે રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો હતો હળવદ : વર્તમાન યુગમાં જ્યારે પશ્ચિમી સંસ્કૃતિની અસર વર્તાય છે ત્યારે લોકો હવે જુના રાસ મંડળોને ભૂલતા જઈ રહ્યા છે. ત્યારે...

હળવદમાં 6 સ્થળ પર “નમામિ દેવી નર્મદે” મહોત્સવ ઉજવાશે

હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હળવદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ પહેલી વખત એની ઐતિહાસીક સપાટી પર પહોંચ્યો છે. જેથી તેના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...