Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

હળવદમાં તહેવારને ધ્યાને લઇ મામલતદારે કંદોઈ વેપારીઓ સાથે બેઠક યોજી ભાવબાંધણું કર્યું

વિવિધ મીઠાઈ તેમજ ફરસાણ મા રૂ.૨૦ નો ઘટાડો કરવામાં આવ્યો હળવદ : હાલ ચાલી રહેલ શ્રાવણ માસ દરમિયાન આવતા વિવિધ તહેવારો ને ધ્યાને લઇ હળવદ મામલતદાર કચેરી ખાતે આજરોજ શહેરના કંદોઈ વેપારીઓ...

હળવદના ઇસનપુર ગામે વિનામૂલ્યે નેત્રચેકપ કેમ્પ યોજાયો

૪૫૦થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હળવદના ઇસનપુર ગામે નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં આજુબાજુના ૪૫૦ જેટલા આખોના દર્દીઅે કેમ્પનો લાભ લીધો જેમા ૯૫ દર્દીઓને મોતૈયાના અોપ્રેશન માટે રાજકોટ મોકલવામા આવ્યા...

હળવદમાં શ્રાવણ પુર બહારમા : રાણેકપર ગામે જુગાર રમતા નવ ઝડપાયા

હળવદ પોલીસે રૂ.૧.૧૮લાખનો મુદ્દા માલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી હળવદ : હળવદ પંથકમાં શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ જુગારીઓ પટમાં આવ્યા હોય તેમ રોજબરોજ જુગાર ઝડપીલેવાના બનાવો સામે આવી રહ્યા...

હળવદમાં ચાલતી ખનીજ ચોરી પર ફ્લાઈંગ સ્કોર્ડ ત્રાટકી : ૬ ડમ્પરો ઝડપાયા

ગાંધીનગર ની ટીમએ રૂપિયા ૭૦લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હળવદ : આજે વહેલી સવારે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ ની ટીમ દ્વારા હળવદ પાસેથી રેતી ચોરી કરી લઇ જતા ૬ ડમ્પર ને ઝડપી લેતા ખનીજ...

હળવદ: સરંભડા ગામે બનતા શૌચાલયમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરાતી હોવાની રાવ

તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેવી શક્યતા હળવદ : ગામ હોય કે શહેર મોટાભાગે સરકારી કામોમાં લેભાગુ કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની અવાર-નવાર ફરિયાદો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...