Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

હળવદ: એક માસ પૂર્વે હત્યા કરી ફરાર થયેલ ઇસમ કાલાવડથી ઝડપાયો

હળવદ:  ભવાનીનગર વિસ્તારમાં એક માસ પહેલા આધેડના હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને કાલાવડ ખાતેથી મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી એલસીબી ટીમ જીલ્લામાં વિવિધ ગુન્હામાં સંડોવાયેલ...

હળવદ : નર્મદા કેનાલમાં બાકોરું પાડી વોટર પાર્કમાં કનેક્શન

હાલ હળવદના સુખપુર નજીક નર્મદા કેનાલ લગોલગ ગેરકાયદે અવન-જાવનનો માર્ગ તૈયાર કરી લેવાયો : રેલવે અને સરકારી જમીન ઉપર પણ કબ્જો હળવદ : હાલ હળવદ તાલુકાના સુખપુર નજીક વોટરપાર્કમાં નર્મદા કેનાલમાંથી પાણી...

હળવદ: બુટવડા ગામની સીમમાં જમીન પચાવી પાડનાર બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

હળવદના આસામીની જમીન પચાવી પાડવાનું કૃત્ય વેગડવાવ ગામના શખ્સોને ભારે પડ્યું હળવદ : હાલ હળવદ તાલુકાના બુટવડા ગામની સીમમાં આવેલી જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાતા...

હળવદ: ઘનશ્યામપુર ગામના સુપર મોલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

મોડી રાત્રિના બનેલા બનાવથી મોટું નુકસાન: ગ્રામજનોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હળવદ: હાલ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સરા રોડ પર આવેલ એક ખાનગી મોલમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ ભભૂકી ઉઠતા...

હળવદ પાલિકાની તિજોરી ઉપર જેસીબી ફેરવવાનું કૌભાંડ

રાજ્યપાલના આગમન સમયે તેમજ અન્ય છ એકર જમીન સાફસફાઈ કરવાના કામમાં 5 લાખનું બિલ રજૂ થયુ અને બરોબર મંજુર પણ થઈ ગયું !! બહુચર્ચિત સિંચાઇ કૌભાંડમાં સંડોવાયેલ કોન્ટ્રાકટરનું પરાક્રમ : પાલિકાના એન્જીનીયર,...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...