મોરબી ઝુલતાપુલ દુર્ઘટના નામ મૃતકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મહાઆંદોલન
મોરબી: મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનાના મૃતકો તેમજ તેમના પરિવારજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અવિરત આંદોલન અભિયાન ત્રણ અખબાર અને એક ન્યુઝ ચેનલ (દિવ્યક્રાંતિ,લોકજ્વાલા,દિવ્ય દ્રષ્ટિ, અને ધ પ્રેસ ઓફ ઇન્ડિયા) મીડિયા...
મોરબી: નિર્દોષ મહિલાને બેદરકારીથી મોતને ઘાટ ઉતારનાર સદભાવના હોસ્પિટલના ડોકટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
મોરબી: મોરબીમાં તાજેતરમાં મીડિયા પરિવારના મોભી મહિલા જયશ્રીબેન કિશનભાઇ બુદ્ધભટ્ટીનું મોરબીની સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલ માં ડોક્ટરોની બેદરકારીથી મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે
આ બનાવની સમગ્ર હકીકત તો...
કેશોદ : સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર
ફરજમાં ગુનાહિત બેદરકારી દાખવી નિર્દોષ મહિલાનું મૃત્યુ નિપજાવનાર મોરબીની સદભાવના હોસ્પિટલના ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પારિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની કેશોદ કંસારા સમાજ દ્વારા માંગ
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના...
જૂનાગઢ: મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદનપત્ર
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...
પંચમહાલ : મોરબીની સદ્દભાવના હોસ્પિટલના બેદરકાર ડો. જયેશ પટેલ અને મનુ પારિયા વિરૂદ્ધ પગલા...
પંચમહાલ : મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન...













