Saturday, January 31, 2026
Uam No. GJ32E0006963
Home Morbi Mission Vandemataram

Mission Vandemataram

સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ તાત્કાલિક FIR દાખલ કરવાની માંગ

ઘટના સબંધિત તમામ પુરાવાઓ અને માહિતીની CD રજીસ્ટર એડી તેમજ ઈ-મેલ દ્વારા એસ.પી. ને મોકલેલ છે છતાં તપાસનીશ અધિકારીઓ માત્ર અરજી જ મળી છે તેવું ફરિયાદીને કેમ જણાવે છે? મોરબી: તાજેતરમા...

કેશોદ : સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર

ફરજમાં ગુનાહિત બેદરકારી દાખવી નિર્દોષ મહિલાનું મૃત્યુ નિપજાવનાર મોરબીની સદભાવના હોસ્પિટલના ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પારિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની કેશોદ કંસારા સમાજ દ્વારા માંગ મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના...

મોરબી: સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટર જયેશ પટેલ અને મનુ પારિયા પર લટકતી તલવાર ?

મીડિયા પરિવારના મોભી જયશ્રીબેન બુધ્ધભટ્ટી નું બેદરકારી દાખવી મૃત્યુ નિપજાવવા બદલ તેમના મોટા પુત્ર રાધેશ બુધ્ધભટ્ટી એ IPC કલમ 307 મુજબ ફરિયાદ અરજી આપેલ પરંતુ પોલીસે આજ દિન સુધી કોઈજ યોગ્ય...

જૂનાગઢ: મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદનપત્ર

મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...

નખત્રાણા : મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો વીરૂદ્ધ પશ્ચિમ કચ્છ મારુ કંસારા સોની...

(પ્રફુલભાઇ કંસારા દ્વારા) મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં ચકચારી અપહરણ તેમજ પોક્સોના કેસમાં આરોપીનો છુટકારો

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી રીતે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની...

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે ઉછીની આપેલ રૂ.દોઢ લાખની રકમના બદલામાં આપેલો ચેક રિટર્ન જવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. સાથે...