સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ તાત્કાલિક FIR દાખલ કરવાની માંગ
ઘટના સબંધિત તમામ પુરાવાઓ અને માહિતીની CD રજીસ્ટર એડી તેમજ ઈ-મેલ દ્વારા એસ.પી. ને મોકલેલ છે છતાં તપાસનીશ અધિકારીઓ માત્ર અરજી જ મળી છે તેવું ફરિયાદીને કેમ જણાવે છે?
મોરબી: તાજેતરમા...
જૂનાગઢ: મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદનપત્ર
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...
કેશોદ : સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર
ફરજમાં ગુનાહિત બેદરકારી દાખવી નિર્દોષ મહિલાનું મૃત્યુ નિપજાવનાર મોરબીની સદભાવના હોસ્પિટલના ડોક્ટરો જયેશ પટેલ અને મનુ પારિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની કેશોદ કંસારા સમાજ દ્વારા માંગ
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના...
મોરબી: સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટર પ્રકરણમાં મોરબી પોલીસને હાઇકોર્ટની સૂચના
ફરિયાદ અરજી અનુસંધાને તપાસ કરી FIR દર્જ કરો, અથવા FIR દર્જ ન કરવાનું કારણ નિયત સમયમર્યાદમાં લેખિતમાં જણાવો
મોરબીની સદભાવના હોસ્પિટલમાં જયશ્રીબેનનો વેન્ટિલેટરના અભાવે ડોક્ટરોની ઘોર બેદરકારીના પાપે તડપી તડપીને જીવ ગયો હતો
તાજેતરમાં મોરબી...
હાઇકોર્ટમાં 304/એ ની ફરિયાદ છતાં મોરબીની સદ્ભાવના હોસ્પિટલને કોવિડ સારવારનું લાયસન્સ શા માટે?
મજબુર લોકોના જાન-માલને કસાઈ પ્રવૃત્તિ કરનારાઓને હવાલે કરવા એ પ્રજાદ્રોહ સમાન
'ભ્રષટાચારીઓ પૂજાય અને સજ્જનો મૂંઝાય' તેવો કોરોનથી પણ વધુ ખતરનાક સમય ચાલી રહ્યો છે. તેનો પુરાવો મોરબીની કુખ્યાત સદભાવના ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને...












