મોરબીમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરારીબાપુ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા શ્રમદાન
મોરબી : આજે ગાંધી જયંતિના આગલા દિવસે એટલે કે આજના દિવસને વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવણી કરવા દરેક લોકોને એક કલાક સુધી શ્રમદાન કરવાનું આહવન કરતા મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના...
સાધુ,શ્રદ્ધા અને પ્રેમ ગુણાતિત હોવા જોઈએ: મોરારીબાપુ
મોરબી : ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓ માટે મોરબીના કબીર આશ્રમના આંગણે શરૂ થયેલી માનસ શ્રદ્ધાંજલી રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા મોરારીબાપુએ આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરી કહ્યું હતું કે...
રાજસતા અને ધર્મસતાના સમન્વય દ્વારા ભારત જલ્દીથી મહાસતા બનશે : સીએમ ભુપેન્દ્ર પટેલ
મોરબી : તાજેતરની મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાના દિવગંતોના મોક્ષાર્થે વાવડી રોડના કબીરધામ ખાતે શરૂ થયેલી મોરારીબાપુની રામકથાના આજે બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને તેમણે કહ્યું...
‘ધ પ્રેસ ઓફ ઈન્ડીયા’ ન્યૂઝ ના કેમેરા પર્સન આનંદ ચાપાણીનો આજે જન્મદિન
મોરબી: 'ધ પ્રેસ ઓફ ઈન્ડીયા' ન્યૂઝ ના કેમેરા પર્સન આનંદ ચાપાણીનો આજે જન્મદિન હોય તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે
આનંદ ચાપાણી વિશે વાત કરીએ તો આનંદભાઈ ખુબજ સેવાભાવી અને મિલનસાર વ્યક્તિત્વ...
મોરબી પાલિકા દ્વારા ગણેશજીની મુર્તિઓનું સલામત રીતે મચ્છુ-૩ ડેમમાં વિસર્જન
મોરબી: આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ હોય મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે ભક્તો નીકળ્યા હતા અને ત્યાર "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ" સહિતના...