Monday, March 31, 2025
Uam No. GJ32E0006963

મોરબી : કોંગો ફીવરનો કહેર : ૬૬ દર્દીઓમાંથી ૨ શંકાસ્પદ કેસ, ૨૮ ઓબ્ઝર્વેશનમાં

રાજ્યમાં રોગચાળાએ માથું ઉચક્યું છે અને જીવલેણ કોંગો ફીવરે મોરબી જીલ્લામાં દેખા દેતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે હળવદ નજીકની ફેક્ટરીમાં કોંગો ફીવરના પોઝીટીવ કેસોને પગલે વધુ ૬૬ શ્રમિકોને સારવાર માટે...

હળવદમા યુપીની ગેંગરેપની ઘટનાનો વિરોધ, ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું

તાજેતરમા ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે થયેલ સામુહિક દુસકર્મ ની ઘટના ના આરોપીઓ ને ફાંસી ની સજા મળે તે માટે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હળવદ વાલ્મિકી સમાજ અને...

મોરબી સિરામીક ઉદ્યોગ હવે શટડાઉન થાય તેવી શક્યતા

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ગેસના ભાવમાં રૂપિયા 25થી 30નો તોતિંગ ભાવ વધારા થવાની દહેશત મોરબી : હાલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા એવા મોરબીના સિરામીક ઉદ્યોગ ઉપર રશિયા-યુક્રેન યુદ્ધના વાદળો ઘેરાઈ ગયા...

મોરબીના માધાપરના બિનખેતી પ્લોટ મામલે નોંધાયેલ ગ્રેન્ડ લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુનાના આરોપીનો કોર્ટમાં જામીન...

મોરબી માં માધાપર ના સર્વે નં.૧૨૭૫ પૈકી ના બિનખેતી પ્લોટ નં. ૧ થી ૪ મળી ચો.મી.૨૨૭-૫૪ ની જગ્યા ઉપર આરોપીઓ :૧ઃ ખીમજીભાઈ માવજીભાઈ પરમાર :૨: હીરાભાઈ માવજીભાઈ પરમાર ના એ ગેરકાયદેસર...

મોરબી : પંચાસર રોડ પર માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

મોરબી : મોરબીના પંચાસર રોડ પર ચંદ્રેશનગર ખાતે રહેતા એક વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મોરબીના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...