Thursday, April 25, 2024
Uam No. GJ32E0006963

મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ લેબ કાર્યરત

શરૂઆતના તબક્કે દરરોજ 80 જેટલા ટેસ્ટ કરાશે : હાલ 40 જેટલા ઓક્સિજન બેડ શરૂ, લેબ માટે જરૂરી સ્ટાફ પણ ફાળવાયો મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ વચ્ચે આજથી કોરોના...

મોરબીમાં વડીલો માટે જીવનસાથી પસંદગી મેળો યોજાયો: 100 થી વધુ વડીલો આવ્યા

મોરબી :  કુદરતે પુરુષ અને સ્ત્રીને એકબીજાના પૂરક અને સુખદુઃખના સાથી તરીકે જીવન જીવવા માટે સર્જન કર્યું છે અને સમાજની પરંપરા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયને સ્ત્રી-પુરુષો સંસાર જીવનને માણે છે. જોકે જીવનસાથી...

હળવદમાં દુકાનની ઉઘરાણીએ નીકળેલો યુવાન લાપતા થાયનો બનાવ

હળવદ : હાલ હળવદના સરા નાકા પાસે આવેલ રામદુત ટ્રેડર્સ દુકાનમાં નોકરી કરતો યુવાન અન્ય દુકાનોમાં ઉઘરાણી કરવા નીકળ્યો હતો. પણ આ દુકાનોમાં ઉઘરાણી કરીને પરત ન ફરતા અને યુવાન રહસ્યમય...

માળીયા (મી.) ના તરઘરી ગામે ત્રણ ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી

(કાંતિલાલ ફુલતારીયા) મોરબી: મોરબીના માળીયા (મી) તાલુકાના તરઘરી ગામે આજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી ફરી એકવાર જગતનો તાત ખુશ થઈ ઝૂમી ઉઠ્યો હતો લાંબા સમયની ઇંતેજારી બાદ...

મોરબી : ગ્રીસ સિરામિક ફેકટરીમાં ગોઝારી દુર્ઘટનામાં બે મૃતદેહ નીકળ્યા : હજુ મહિલા દટાયેલ...

રાજકોટ- મોરબીની ટિમો દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન જારી : ફેકટરીના ભાગીદારનું મોત મોરબી: ગઈકાલે મોરબી નજીક રંગપર ગામે આવેલ ગ્રીસ સિરામિક ફેકટરીમાં સાઈલોનો માચડો તૂટી પડતા સર્જાયેલ ગોઝારી દુર્ઘટનામાં રાતભર રાજકોટ અને...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...