Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

મોરબી: સ્પા ની આડમાં કુટણખાનું ચલાવતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી: મોરબીના લખધીરપુર રોડ પાસે આવેલ ‘ટોકિયો સ્પા’ ના સંચાલકો સ્પા ની આડમાં કુટણખાનું ચલાવતા હોય પોલીસે ત્રણ શખ્સો ઝડપી લઇ તેમની આગવી સરભરા કરી છે. વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ...

હળવદ: રાતાભેર ગામે ગૌશાળાની દાનની પેટીની ચોરી !!

હળવદ : વિગતો મુજબ હળવદના રાતાભેર ગામે રાત્રીના સમયે રિક્ષામાં આવેલો અજાણ્યો શખ્સ એક દુકાનની બહાર ગૌશાળા માટે રાખેલી દાનની પેટી ચોરીને લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. જો કે...
POLICE-A-DIVISON

મોરબી દલવાડી સર્કલ નજીક કેનાલમાં મૃતદેહ મળી આવતા ચકચાર

મોરબી : તાજેતરમા મોરબીના કેનાલ રોડ ઉપર દલવાડી સર્કલ નજીક કેનાલમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ તરતી હોવાનું બહાર આવતા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બનાવ...

મોરબીમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ઉપાડવામાં આવી

મોરબીમાં તાજેતરમા મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ માઝા મૂકી રહ્યો હોવાથી લાંબા સમય બાદ અંતે મોરબી નગરપાલિકા દ્વારા ઢોર પકડ ઝુંબેશ શરૂ કરી ઝુંબેશના પ્રારંભે ગઈકાલે 8 ખુંટીયાને ડબ્બે...

મોરબીના ભીમરાવનગરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરથી લોકો ત્રાહિમામ !!

મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલા ભીમરાવનગરમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી શેરીમાં ઉભરાય છે. ગટરની ગંદકીથી રોગચાળાનું જોખમ હોય અનેક રજુઆત કરવા છતાં તંત્ર કોઈ પગલાં ભરતું...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...