મોરબીના ચકમપર ગામે વીજ ધાંધિયાની ફરિયાદ: લોકોમાં આક્રોશ
મોરબી: મોરબીના ચકમપર ગામે વીજ ધાંધિયાની ફરિયાદ ઉઠવા પામી છે
મોરબીના ચક્મપર ગામે છેલ્લા ઘણા દિવસથી વરસાદ શરૂ થતાં વીજળી ગુલ થઈ જતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. પ્રાપ્ત વિગતો અને...
મોરબીના સેવાભાવી અગ્રણી અજય લોરિયા દ્વારા દર્દીને મદદરૂપ બની પુત્રના જન્મદિનની ઉજવણી કરી
મોરબી: મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાન પુત્ર દેવના 8 માં જન્મ દિવસની ઉજવણી સેવકાર્યો થકી કરી હતી જેમાં ગઈ કાલે શનાળા ખાતે કિડનીના દર્દી રેખાબેન...
મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન
મોરબી: માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી પદયાત્રીકોના...
અજય દેવગને તેના પુત્ર સાથે લાલબાગના રાજાના દર્શન કર્યા
તાજેતરમાં મુંબઈમાં મુંબઈ શહેરના લાલબાગનું ગણેશ પંડાલ પણ સૌથી પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં આખું બોલિવૂડ અહીં બાપ્પાના દર્શન કરવા આવે છે. દરમિયાન, મંગળવારે અભિનેતા અજય દેવગણ પુત્ર યુગ સાથે બાપ્પાના દર્શન...
16 સપ્ટેમ્બરે કોઈ પણ થીએટરમાં ફિલ્મની ટીકીટ ફક્ત 75 રૂપિયામાં ઉપલબ્ધ !!
અહેવાલ મુજબ 16 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અવસર પર મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દેશભરની તમામ થીએટરોમાં ફિલ્મની ટીકીટ માત્ર 75 રૂપિયા રાખવાનો નિર્ણય લીધો છે.
સસ્તા...












